Loknad News

Loknad News Loknad News, Daily news and special Stories.

02/02/2025

*દેશમાં લોકશાહીની આડમાં જાતિશાહીનો વ્યાપ: એક ચિંતાજનક વાસ્તવિકતા*

ખેરાલુ.
ભારતમાં લોકશાહીનું આગમન એ દેશ માટે એક નવો અધ્યાય હતો. જ્યાં દરેક નાગરિકને સમાન અધિકારો અને સ્વતંત્રતા મળી હતી. પરંતુ આજે આ લોકશાહીની આડમાં જાતિવાદનું એક નવું સ્વરૂપ ઉભું થયું છે. રાજકીય પક્ષો હવે મતદારોને જાતિના આધારે જોવા લાગ્યા છે. જાતિગત ગણતરીઓ અને વોટ બેંકની રાજનીતિએ લોકશાહીના આદર્શોને ઝાંખા પાડી દીધા છે.
આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં લોકોને તેમની જાતિના આધારે જોવામાં આવે છે. આ જાતિવાદ રાજકારણમાં ઘૂસીને લોકશાહીના પાયાને હલાવી રહ્યો છે. મતદાન દરમિયાન મતદારોને જાતિના આધારે જોવામાં આવે છે અને તેમને તેમની જાતિના ઉમેદવારને જ મત આપવા માટે દબાણ કરવામાં આવે છે. આનાથી સમાજમાં વિભાજન વધે છે અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે.
જો કોઈ જાતિને જ સત્તા સોંપવાનો અર્થ લોકશાહી હોય તો પછી પૂર્વે જે તે રાજ્યોના રાજાઓની રાજાશાહી શું ખોટી હતી? આ પ્રશ્ન આપણને વિચારવા માટે મજબૂર કરે છે. લોકશાહીનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને સમાન અધિકારો હોય અને તેનું પ્રતિનિધિત્વ થાય. પરંતુ જ્યારે રાજકારણમાં જાતિવાદનો પ્રવેશ થાય છે ત્યારે આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે.
આપણે આપણી લોકશાહીને બચાવવા માટે જાગૃત બનવું પડશે. આપણે જાતિવાદ વિરુદ્ધ લડવું પડશે અને મતદાન કરતી વખતે જાતિને બદલે ઉમેદવારની યોગ્યતાને ધ્યાનમાં રાખવી પડશે. આ સમસ્યા હલ કરવાની સંપૂર્ણ સત્તા દેશની સરકાર પાસે છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આઝાદી બાદ સત્તામાં આવેલા રાજકીય પક્ષો જ જાતિવાદી અને પરિવારવાદી સમીકરણો ગોઠવીને ટિકિટોની ફાળવણી કરે છે. પક્ષ વિપક્ષ દ્વારા જાતિને પ્રોત્સાહન આપવાની પ્રથા ચુંટણી પંચ માટે પણ પડકાર સમાન છે.
ગત લોકસભા ચુંટણીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જાગૃત થયેલા મતદારોએ લાંબા સમયથી ચાલતા એકજ જાતિના દબદબાને ઉખાડી ફેંક્યો હતો અને વિપરીત પરિણામ આપ્યું હતું.

10/05/2024
100 % Voting Karajo
06/05/2024

100 % Voting Karajo

જળ બચાવો એના કરતા મને બચાવો, આ છે નદીનો નાદ..
23/04/2024

જળ બચાવો એના કરતા મને બચાવો, આ છે નદીનો નાદ..

મારા પ્યારા ભાઈ નિશિથ ડી. જોષીને પ્રથમ દિવસે શ્રદ્ધાંજલી🎉🎉🎉🎉🎉🎉🎉🎉
09/03/2024

મારા પ્યારા ભાઈ નિશિથ ડી. જોષીને પ્રથમ દિવસે શ્રદ્ધાંજલી
🎉🎉🎉🎉🎉🎉🎉🎉

सुप्रभात
26/12/2023

सुप्रभात

Happy New year
14/11/2023

Happy New year

30/08/2023

રક્ષાબંધન 2023: તારીખ અને શુભમુર્હત
પૂર્ણિમા તિથિ ની શરૂઆત: 30 ઓગસ્ટ 2023ના રોજ સવારે 11 વાગ્યાથી

પૂર્ણિમા તિથિ ની સમાપ્તિ: 31 ઓગસ્ટ સવારે 07:07 મિનિટ સુધી

ભદ્રાની શરૂઆત: 30 ઓગસ્ટ સવારે 11 વાગા થી

ભદ્રા ની સમાપ્તિ: 30 ઓગસ્ટ ની રાતે 09.03 મિનિટે (ભાદ્રા કાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે.)

રાખડી બાંધવાનું મુર્હત: 30મી ઓગસ્ટની રાત્રે 09:03 થી 31મી ઓગસ્ટ, 2023ની સવારે 07:07 સુધી.

રક્ષાબંધન ભદ્રા પૂંછડી: 30મી ઓગસ્ટ સાંજે 05:30 થી 06:31 સુધી

રક્ષાબંધન ભાદ્ર મોઢું: 30 ઓગસ્ટ સાંજે 06:31 થી રાતે 08:11સુધી

રક્ષાબંધન નો તહેવાર: 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ ઉજવાશે.

પાણી દરિયાથી ઉડીને વંટોળિયો બને તો આવે ચક્રાવાતી તોફાન, અને તોફાન આવ્યું છે તો, વાંચો પાણી નું શું મૂલ્ય છે.
15/06/2023

પાણી દરિયાથી ઉડીને વંટોળિયો બને તો આવે ચક્રાવાતી તોફાન, અને તોફાન આવ્યું છે તો, વાંચો પાણી નું શું મૂલ્ય છે.

05/06/2023

🌱🌳🌱🌳🌱🌳🌱🌳🌱🌳🌱

अद्य पर्यावरणदिवसः अस्ति।
=आज पर्यावरण दिवस है।

विश्वस्मिन् विश्वे जनाः पर्यावरणदिवसोत्सव-आयोजने संलग्नाः सन्ति।
= पूरे संसार में लोग पर्यावरण दिवस उत्सव का आयोजन कर रहे हैं।

अनेके राष्ट्राध्यक्षाः स्व स्व नागरिकान् संबोधय पर्यावरणसंरक्षणाय प्रेरयन्ति।
= अनेक राष्ट्रप्रमुख अपने अपने नागरिकों को संबोधित कर पर्यावरण संरक्षण के लिए प्रेरित करते हैं।

ते पर्यावरणप्रदूषणस्य दुष्प्रभावान् दर्शयित्वा तस्य निवारणोपायान् धारयितुं कथयन्ति।
= वे पर्यावरण प्रदूषण के दुष्प्रभावों को दिखा कर उनके निवारण करने के उपायों को अपनाने के लिए कहते हैं ।

किन्तु स्वार्थरताः जनाः
तादृशी दिनचर्यां न स्वीकुर्वन्ति यया पर्यावरणस्य क्षतिः न भवेत्।
=किन्तु स्वार्थी लोग ऐसी दिनचर्या नहीं अपनाते जिससे पर्यावरण को नुकसान न हो ।

ते भोगानुरक्ताः आसन्नविपत्तिं न पश्यन्ति।
=वे विलासी लोग आने वाली आपदा को नहीं देखते हैं।

आधुनिकाः जनाः खादन्तु ! पिबन्तु ! सुखोपभोगञ्च कुर्वन्तु ! इति एव चिन्तयन्ति।
= आधुनिक लोग खाओ, पीओ, मजे लो बस इतना ही सोचते हैं।

ते परमार्थदृष्टिविहीनाः जाताः।
= वे परमार्थ दृष्टि से रहित हो गये हैं।

किन्तु ये प्रबुद्धाजनाः सन्ति ते स्वोत्तरदायित्वं प्रति सजगाः भवन्तु।
= किन्तु जो प्रबुद्ध लोग हैं वे अपने उत्तरदायित्व के प्रति जागरुक हों।

वनं वन्यजीवाः जलं जलजीवाः नदीपर्वतनिर्झराश्च सर्वे पर्यावरणस्य घटकाः सन्ति।
= वन , वन के जीव जल , जल के जीव नदी पर्वत झरने सभी पर्यावरण के घटक हैं।

अतः वनानां विकासाय वृक्षारोपणं करणीयम्।
= अतः वनों के संरक्षण के लिए वृक्षारोपण करना चाहिए ।

मधुरजलस्याभावः न भवेत् एतस्य कृते वर्षाजलस्य संरक्षणं करणीयम्।
= मीठे पानी की कमी न हो इसके लिए वर्षा जल का संरक्षण करना चाहिए।

आगच्छन्तु मित्राणि ! आवां सर्वेमिलित्वा पर्यावरणसंरक्षणं कुर्मः।
= आईऐ मित्रो ! हम सब मिल कर पर्यावरण की रक्षा करें।।

धन्यवादाः 🙏🏻🌸🙏🏻🌱🌳🌳🌳

ખેરાલુના તત્કાલીન નગરસેવક સુનીલભાઈનું નિધન, ઓમ શાંતિ..
02/06/2023

ખેરાલુના તત્કાલીન નગરસેવક સુનીલભાઈનું નિધન, ઓમ શાંતિ..

Address

Kheralu
<<NOT-APPLICABLE>>

Telephone

+919879523410

Website

Alerts

Be the first to know and let us send you an email when Loknad News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share