05/06/2026
મારા તમામ પ્રિય વિધાર્થીઓ
અને સમસ્ત વાલીગણ વડીલ
નમસ્તે
_બાળકોનું ઉત્તમ શિક્ષણ માત્ર આચાર્ય પર આધારિત નથી હોતું, પરંતુ શાળાના સમર્પિત શિક્ષકો, તેમની શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની શીખવાની લગન પર આધાર રાખે છે._
સારી શાળાની ઓળખ તેની ઇમારતથી નહીં, પરંતુ ત્યાંના ગુણવત્તાસભર શિક્ષકો અને સંસ્કારી વિદ્યાર્થીઓથી થાય છે.
કોડીનાર તાલુકા ના તમામ વિધાર્થીઓને અને વાલી મિત્રોને જણાવવા નું ભ.ભા વિધાલય કોડીનાર શાળા અંગે જે ખોટો અને રાજકીય મેસેજ ફરે છે તેમની માહિતી આપ સમકક્ષ રજૂ કરું છું..
* _ભ ભા વિધાલય એ નગરપાલિકા હેઠળ આવતી નથી તે ભા.ભા ટ્રસ્ટ માં આવે છે અને આ ટ્રસ્ટ અત્યારે વહીવટદાર હસ્તક છે કારણકે જે તે સમયે શાળા માં ભરતી ટ્રસ્ટ દ્વારા તેમના મળતિયા અને બિનઅનુભવી શિક્ષક ની કરવામાં આવતી મોટી *રકમ* લઈને એટલે શાળા નું શિક્ષણ કથળી ગયેલ અને ત્યારબાદ વહીવટદાર ની નિમણૂક કરવામાં આવેલ અને ભરતી ઓનલાઇન પ્રક્રિયા થી કરવામાં આવેલ અને આજ ની તારીખે સમસ્ત ગુજરાત માંથી દરેક સમાજના શ્રેષ્ઠ શિક્ષકો ફરજ બજાવે છે અને આ બધા શિક્ષકો દ્વારા ઉચ્ચ કોટી નુ શિક્ષણ વિધાર્થીઓને પ્રાપ્ત થઈ રહ્યું છે એમને આભારી છે આ પરિણામ કોઈ એક વ્યકિત ના લિધે નથી._
* _શાળા ના અગાઉ આચાર્ય દિનેશભાઈ હતા અને પારિવારિક કોઈ કારણોસર તેમને શ્રી હરિભાઈ દાહીમા ને ચાર્જ આપેલ અને અત્યારે ફરીવાર દિનેશભાઈ ને ચાર્જ આપેલ આમ કોઈ રાજકીય સ્વાર્થ નથી._
* _ખાસ અગત્ય નું ટ્રસ્ટ ની જે શાળાઓ ગામડે છે અને તેમાં આપવામાં આવેલ પાણી ના (RO) મશીન *Virbac Animal Health India Pvt Ltd મહારાષ્ટ્ર* (પશુ ની દવા બનાવતી કંપની દ્વારા) આપવામાં આવેલ છે કોઈ એ વ્યકીગત આપેલ નથી અને શિવમ મેડિકલ દ્વારા ૬૮ લાખ ના મશીન ની વાત ખોટી છે એટલે કોડીનાર ની જનતા ને ગુમરાહ કરવાનું બંધ કરો અને દરેક બાબત માં રાજકારણ બંધ કરી અને ધંધે લાગી જાવ._
* _અરે ભાઈ ભાજપ સરકાર આવ્યા બાદ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સમયસર મળવાપાત્ર સ્કોલરશીપ મળે છે બાકી આ શાળા નો ભૂતકાળ જોઈ લેજો વિધાર્થીઓની સ્કોલરશીપ ખાલી નામની હતી અને વિધાર્થીઓની સહી કરી અને આચાર્ય અને ટ્રસ્ટી ઉપાડી લેતા એ સૌ બધા જાણે છે._
* _આજ ટ્રસ્ટ ની કોઈ શાળા માં ભૂતકાળ માં તમારે નોકરી માટે શું શું કરવું પડતું એ સૌ સારી રીતે જાણે છે તે સમયમાં તમે ટ્રસ્ટીના નજીક અને *ખાલી ૬ થી ૭ લાખ* નો વહીવટ કરવો પડતો હતો એ ભુલાઈ ગયું._
* _શું આ ભ્રષ્ટાચાર છે નહીં..કોંગ્રેસ ના સમયમાં આ શાળા ના ટ્રસ્ટી એમના નજીક ના માણસો ને માખણીયા (માખણ લઈને વિધાનગર મોકલી આપતા) સારા ટકા લઈ આવી જાય અને સીધો ઓર્ડર આપી દેતા અને તે સમયમાં દરેક સમાજ ના સારા શિક્ષકો બનવા લાયક હતા તે બધા ચુપચાપ આ બધું જોયા કરતા અને સામાન્ય નોકરી કરી અને જીવન નિર્વાહિત કર્યું..આ બધું યાદ છે કે ભૂલી ગયા._
* _શાળા ની રિનોવેશન ની કામગીરી દરમ્યાન આચાર્ય પદે શ્રી દિનેશભાઈ રાઠોડ હતા અને શાળા ના આ રિનોવેશન માટે સૌથી વધુ રકમ *_શ્રી દિનુભાઈ સોલંકી અને શ્રી શિવાભાઈ સોલંકી રાજમોતી પરિવાર તરફ થી રૂપિયા *૧૨૫૦૦૦/-* મુખ્ય દાતા તરીકે અનુદાન આપવામાં આવેલ._
* _કોડીનાર નગરપાલિકા તરફ થી શાળા ને એક વર્ગ ની *બેન્સ(પાટલી)* નિશુલ્ક આપવા આવેલ._
* _આ શાળા નું બિલ્ડિંગ શ્રી બિલેશ્વર ખાંડ ઉધ્યોગ હેઠળ આવે છે અને બિલ્ડિંગ નુ ભાડું વાર્ષિક લાખોમાં થાય છે પરંતુ જે તે સમયે *માનનીય શ્રી દિનુભાઈ સોલંકી* દ્વારા ખાલી વાર્ષિક ભાડુ ૬૦૦૦/- કરી આપેલ._
* _શાળા ને ઓપન જિમ આપવામાં પણ *માનનિય શ્રી દિનુભાઈ સોલંકી* ને આભારી છે કે જેમનો એક સંકલ્પ હતો કે શિક્ષણ સાથે મારા વિસ્તાર ના બાળકો હેલ્થ માં ફિટ રહે એ બાબતે તેમના દ્વારા *IPL* કંપની ને રજૂઆત કરી કે મારી શાળા ના વિધાર્થી ઓને ઓપન જિમ આપવામાં આવે અને કંપની દ્વારા જિમ બનાવવા માં આવેલ._
* _શાળા ના મેદાન માં રોજ નગરપાલિકા દ્વારા સાફસફાઈ અને દવા નો છંટકાવ કરવામાં આવે છે._
*ખાસ ભીખાજી..*
અમુક રાજકીય નવરા કે જે એમના ભાઈ થયા નહીં અને સમાજ ની ચિંતા કરનાર માણસો ની વાતો માં આવવું નહીં અને આવા ખોટા અફવાહિક મેસેજ થી દૂર રહેવું..
🌷 શિક્ષણનું સાચું મૂલ્ય શિક્ષકના સમર્પણ અને વિદ્યાર્થીના પ્રયત્નોમાં રહેલું છે. 🌷
બરોબર ને ભીખાજી(જાગૃત વિધાર્થી)
લી
બિનરાજકીય શિક્ષક.