Pavan Express News

Pavan Express News Pavan Express
Pavan Vege Prasarta Samachar

ગુજરાત સરકારની નવી પહેલ: હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા મફત ઇ-કેવાયસી કરાવી શકશે *ટપાલ વિભાગ રેશનકાર્ડ ધાર...
03/06/2025

ગુજરાત સરકારની નવી પહેલ: હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા મફત ઇ-કેવાયસી કરાવી શકશે *ટપાલ વિભાગ રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સાથે આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ ની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ* ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે....

ગુજરાત સરકારની નવી પહેલ: હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા મફત ઇ-કેવાયસી કરાવી શકશે *ટપાલ વિભાગ રેશનકા....

સ્વસ્તિક મહિલા કોલેજમાં વેકેશન દરમિયાન નિશુલ્ક Tally & Spoken English બેચનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયોશ્રી સોળગામ લેઉ...
31/05/2025

સ્વસ્તિક મહિલા કોલેજમાં વેકેશન દરમિયાન નિશુલ્ક Tally & Spoken English બેચનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયોશ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વેકેશન દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ધોરણ 12 પાસ કરેલ દીકરીઓ માટે બે મહિના ફ્રી માં Tally & Spoken English ક્લાસીસ કરાવવામાં આવ્યા હતા. જે આજે પૂર્ણ થતા તમામ દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી....

સ્વસ્તિક મહિલા કોલેજમાં વેકેશન દરમિયાન નિશુલ્ક Tally & Spoken English બેચનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયોશ્રી સોળગામ લેઉવા પ...

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત...
30/05/2025

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી.. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રી સધી માતાજીનું રજવાડું-મોરલ ધામની માતાજીના દર્શન માત્રથી બધી બીમારીઓ દૂર થતા અને ભક્તોની મનોકામના પૂર્ણ થતા અનેક લોકોના દુઃખ દૂર થવાની ચર્ચાઓ વાયુવેગે ગુજરાતભરમાં ફેલાતા શ્રદ્ધાંળુઓનો ઘસારો સતત વધવા લાગ્યો.અત્યારે દર રવિવારે ઉત્તર ગુજરાત,કચ્છ, કાઠિયાવાડ,રાજસ્થાન,પુના, મુંબઈ,નવસારી,સુરત,વડોદરા, અમદાવાદ સહીત ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે.ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઈટાવડીના પટેલ સતીશકુમાર કાંતિભાઈની મનોકામના પૂર્ણ થતા માતાજીની અમીદ્રષ્ટિથી ધારેલા કર્યો પૂર્ણ થતા પટેલ કાંતિભાઈ બેચરભાઈ પરિવાર દ્વારા આજરોજ જેઠસુદ બીજ ને બુધવાર તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ઈટાવડી ખાતે પરમ પૂજ્ય ધર્મ રત્ન ભુવાજી સી.એન.પ્રજાપતિની હાથી ઉપર...

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપ....

વિહળધામ પાળીયાદ ખાતે રમેશભાઈ મેરજા પવિત્ર યાત્રાધામ શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને આજ રોજ સૌરાષ...
30/05/2025

વિહળધામ પાળીયાદ ખાતે રમેશભાઈ મેરજા પવિત્ર યાત્રાધામ શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને આજ રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન માટે શ્રી રમેશભાઈ મેરજા સાહેબ સચિવશ્રી પવિત્ર યાત્રાધામ (ગુજરાત રાજ્ય) તથા વિંછીયા ગામ ના મામલતદારશ્રી બારોટ સાહેબ આવેલ હતા. જગ્યા ના મહંત પ....

આજ રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર .....

બનાસકાંઠા જિલ્લામાં ૨૯ મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રીલનું આયોજન ________ વાવ-સુઈગામ વ...
28/05/2025

બનાસકાંઠા જિલ્લામાં ૨૯ મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રીલનું આયોજન ________ વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે ૭.૪૫ થી ૮.૧૫ સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરાશે _______ મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ ___________ (માહિતી બ્યુરો, પાલનપુર) સમચાર સંખ્યા:- ૨૮૯/૯૬ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા.૨૯ મી મે, ૨૦૨૫ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલ યોજાનાર છે....

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા.૨૯ મી મે, ૨૦૨૫ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત "ઓપર.....

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો. તારીખ ૨૪-૨૫ મેં ના રોજ બે દ...
28/05/2025

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો. તારીખ ૨૪-૨૫ મેં ના રોજ બે દિવસીય અભ્યાસવર્ગ નું આયોજન પથિકાશ્રમ પાલનપુર ખાતે કરવામાં આવ્યું જેમાં ગુજરાત ,મહારાષ્ટ્ર ,ગોવા રાજ્ય માંથી ૭૮ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા .જેમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી સુરેશજી જૈન ,નેશનલ કન્વીનર-સંસ્કાર મુકેશજી જૈન તેમજ રાષ્ટ્રીય પેટ્રન-સેવા શ્રી એસ એસ મંથાજી ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ ને સંપર્ક-સેવા-સંસ્કાર-...

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો. તારીખ ૨૪-૨૫ મેં ના ર....

Pavan Express 27.05.2025
27/05/2025

Pavan Express 27.05.2025

પાલનપુરમાં સોમવારે વધુ બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા બેંગકોકથી આવેલા પરિવારના સંપર્ક...
27/05/2025

પાલનપુરમાં સોમવારે વધુ બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા બેંગકોકથી આવેલા પરિવારના સંપર્કમાં આવેલી વ્યકિતઓના સેમ્પલ લીધા હતા. જે પૈકી 42 વર્ષની મહિલા અને 11 વર્ષની કિશોરી કોરોના પોઝિટિવ આવતાં બંનેને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. પાલનપુરમાં બેગકોકથી આવેલા પરિવારનો 11 વર્ષના કિશોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સારવાર દરમિયાન તબિયત સુધારા ઉપર છે....

આરોગ્ય વિભાગ દ્વારા બેંગકોકથી આવેલા પરિવારના સંપર્કમાં આવેલી વ્યકિતઓના સેમ્પલ લીધા હતા. જે પૈકી 42 વર્ષની મહિલા અ....

પાલનપુરમાં કોરોનાએ 2025ના વર્ષમાં ફરી એકવાર એન્ટ્રી કરી છે. જેમાં સહુથી પહેલો કેસ 11 વર્ષનું બાળકનું હોવાનું સામે આવ્યો ...
23/05/2025

પાલનપુરમાં કોરોનાએ 2025ના વર્ષમાં ફરી એકવાર એન્ટ્રી કરી છે. જેમાં સહુથી પહેલો કેસ 11 વર્ષનું બાળકનું હોવાનું સામે આવ્યો છે.જિલ્લા આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવ્યું કે કોવિડ પોઝીટીવ દર્દીને ઘરમાં આઇસોલેટ કરાયો છે.

પાલનપુરમાં કોરોનાએ 2025ના વર્ષમાં ફરી એકવાર એન્ટ્રી કરી છે. જેમાં સહુથી પહેલો કેસ 11 વર્ષનું બાળકનું હોવાનું સામે આવ.....

"જિંદગી ના મિલેગી દોબારા સેવા હેલ્પલાઇન દ્વારા ગ્રુપ મીટીંગ યોજાઈ.." જનસેવા એ જે પ્રભુસેવા ગ્રુપ પાલનપુર ના સભ્યો અને જિ...
22/05/2025

"જિંદગી ના મિલેગી દોબારા સેવા હેલ્પલાઇન દ્વારા ગ્રુપ મીટીંગ યોજાઈ.." જનસેવા એ જે પ્રભુસેવા ગ્રુપ પાલનપુર ના સભ્યો અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સભ્યો ની સંયુક્ત રીતે આજે ગ્રુપ મીટીંગ યોજાઈ. જેમાં મુખ્ય વક્તા ડો.હેમેન્દ્રભાઈ જોશી દ્વારા કાઉન્સેલિંગ,કોમ્યુનિકેશન ,અલગ અલગ સ્વભાવના વયક્તિના કાઉન્સેલિંગ કેવી રીતે કરવા તે વિષય પર પોતાની સુંદર સ્પીચ આપી. જેમાં આત્મહત્યાના વિચારો આવનાર વ્યક્તિનું કાઉન્સિલિંગ કેવી રીતે કરવું તેના વિશે તેમને ઊંડાણપૂર્વક માહિતી આપી....

"જિંદગી ના મિલેગી દોબારા સેવા હેલ્પલાઇન દ્વારા ગ્રુપ મીટીંગ યોજાઈ.."

‘ઓએસિસ ડ્રીમ ઈન્ડિયા’ કેમ્પનો સમાપન સમારંભ યોજાયો.
14/05/2025

‘ઓએસિસ ડ્રીમ ઈન્ડિયા’ કેમ્પનો સમાપન સમારંભ યોજાયો.

'ઓએસિસ ડ્રીમ ઈન્ડિયા' કેમ્પનો સમાપન સમારંભ યોજાયો.

'ઓએસિસ ડ્રીમ ઈન્ડિયા' કેમ્પનો સમાપન સમારંભ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે તા. 07-05-20...
14/05/2025

'ઓએસિસ ડ્રીમ ઈન્ડિયા' કેમ્પનો સમાપન સમારંભ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે તા. 07-05-2025 થી તા. 13-05-2025 દરમિયાન સાત દિવસીય નિવાસી તાલીમ કેમ્પ જગાણા સ્થિત જૈન તીર્થધામ મુકામે ઓએસિસ ઈન્ડિયા મૂવમેન્ટ ના માધ્યમથી યોજાયો હતો ઓએસિસ ૩૫ વર્ષ જુની સંસ્થા છે ,જેનું વડુ મથક વડોદરામાં છે . આ સંસ્થા ચરિત્ર ઘડતર ઉપર શિક્ષકો, આચાર્યો વાલીઓ અને બાળકો માટે કામ કરે છે....

'ઓએસિસ ડ્રીમ ઈન્ડિયા' કેમ્પનો સમાપન સમારંભ યોજાયો.

Address

Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Pavan Express News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pavan Express News:

Share