11/06/2026
કુલગામ એન્કાઉન્ટરમાં ચહેરા અને ખભા પર ગોળી વાગી હોવા છતાં અદમ્ય સાહસ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી આતંકવાદીને ઠાર મારનાર ભારતીય સેનાના બહાદુર લાન્સ નાયક મીનાક્ષી સુંદરમજીને દેશના બીજા સર્વોચ્ચ શાંતિકાળીન બહાદુરી પુરસ્કાર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની વીરતા, દેશપ્રેમ અને બલિદાનની ભાવનાને હૃદયપૂર્વક નમન. 🙏
જય હિંદ! 🇮🇳
વંદે માતરમ! 🇮🇳
🇮🇳🔥