Anand Cartoon boy

Anand Cartoon boy Anand.thakor

19/12/2025

ફુલ બાકાઝીકી બોલાવી 😁😍

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતાવધુ માહિતી વાંચવા પહેલી કમેન્ટની લિંક ...
18/12/2025

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા
વધુ માહિતી વાંચવા પહેલી કમેન્ટની લિંક પર ક્લિક કરો

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...વધુ માહિતી વાંચવ...
18/12/2025

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...
વધુ માહિતી વાંચવા પહેલી કમેન્ટની લિંક પર ક્લિક કરો

પંજાબની જિલ્લા પરિષદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો એકતરફી વિજય, 347માંથી 201 સીટ જીતી, કોંગ્રેસ 60 અને ભાજપ 4 બેઠક જીતી  ...
18/12/2025

પંજાબની જિલ્લા પરિષદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો એકતરફી વિજય, 347માંથી 201 સીટ જીતી, કોંગ્રેસ 60 અને ભાજપ 4 બેઠક જીતી

મનરેગામાં પૈસાની લૂંટ ખતમ કરવી હતી, એટલે આ નવું બિલ લાવ્યા. સરકારી પૈસાને શું ભ્રષ્ટાચારમાં જવા દઈએ
18/12/2025

મનરેગામાં પૈસાની લૂંટ ખતમ કરવી હતી, એટલે આ નવું બિલ લાવ્યા. સરકારી પૈસાને શું ભ્રષ્ટાચારમાં જવા દઈએ

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ યુરિયા ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છેવધુ ...
18/12/2025

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ યુરિયા ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે
વધુ માહિતી વાંચવા પહેલી કમેન્ટની લિંક પર ક્લિક કરો

ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે 2800 કરોડની રકમના ચેક આપ્યા, અમદાવાદને 780 અને સુરતને 657 કરોડ મળ્યા, CMએ કહ્યું- આટલા રૂ...
18/12/2025

ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે 2800 કરોડની રકમના ચેક આપ્યા, અમદાવાદને 780 અને સુરતને 657 કરોડ મળ્યા, CMએ કહ્યું- આટલા રૂપિયા આવતા હોય તો કામ તો કરવું જ પડે

17/12/2025

ભાઈને સપોટૅ કરવા બદલ સૌનો આભાર

મહાત્મા ગાંધીએ તો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ નામનું રાષ્ટ્રગીત બનાવ્યું હતું: BJP સાંસદ કંગના રણૌત     Kangana Ranaut
17/12/2025

મહાત્મા ગાંધીએ તો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ નામનું રાષ્ટ્રગીત બનાવ્યું હતું: BJP સાંસદ કંગના રણૌત Kangana Ranaut

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને 'મનરેગા' યોજનાનું નામ બદલવાના નિર્ણય અંગે કહ્યું છે કે, “રેલવે સ્ટેશનનાં નામ બદલાય છે, શ...
17/12/2025

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને 'મનરેગા' યોજનાનું નામ બદલવાના નિર્ણય અંગે કહ્યું છે કે, “રેલવે સ્ટેશનનાં નામ બદલાય છે, શહેરોનાં નામ બદલાય છે, યોજનાઓનાં નામ બદલાય છે, મને ડર છે કે હવે દેશનું નામ ન બદલી નાખવામાં આવે.”

તેમણે કહ્યું હતું કે, “કામ કરવું એ બદલાવ કહેવાય છે, નામ બદલવાથી કંઈ થતું નથી. તેનાથી લોકોને શું ફર્ક પડે?”

17/12/2025
જાગૃત નાગરિકો માટે સામાન્ય સવાલ....
17/12/2025

જાગૃત નાગરિકો માટે સામાન્ય સવાલ....

Address

Gujrat
Radhanpur
385360

Alerts

Be the first to know and let us send you an email when Anand Cartoon boy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anand Cartoon boy:

Share