07/11/2025
આલ્ફા ન્યુઝ:– ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતોની વહારે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે ₹10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી, આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે...