Street News

Street News Gujarati News Paper

17/09/2021
*ગુજરાત જનતા જાગૃતિ મંચના સભ્યો માટે ખાસ અગત્યનુ* આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં એજન્સીઓ દ્વારા ઉચાપત કર...
01/06/2021

*ગુજરાત જનતા જાગૃતિ મંચના સભ્યો માટે ખાસ અગત્યનુ*
આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં એજન્સીઓ દ્વારા ઉચાપત કરવામાં આવેલ તમામ નાણાં કર્મચારીઓને પરત અપાવવાનુ વચન ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આપવામાં આવેલ આ તમામ નાણા પરત અપાવવા કોર્ટ મેટર કરવાનું કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પરંતુ આ કોર્ટ મેટર માં ફક્ત ગુજરાત જનતા જાગૃતિ મંચ ઉપર વિશ્વાસ મુકી સંગઠનમાં જોડાયેલા કર્મચારીઓનો જ સમાવેશ કરવાનો હોઈ તેમજ કોર્ટમાં આ કર્મચારીઓએ એજન્સીઓ દ્વારા પોતાને થયેલ અન્યાય ની અધિકારીઓને રજુઆત કરેલ હોવાની કોપી જોડવી જરૂરી હોઈ ગુજરાત જનતા જાગૃતિ મંચ ના તમામ સભ્યોએ ફરજીયાત ફરિયાદ કરવાની રહેશે જ્યા સુધી કેસ ચાલશે ત્યા સુધી કોર્ટ મેટર મા જોડાયેલ કર્મચારીઓને એજન્સીઓ ખોટી રીતે છુટા નહી કરી શકે.
તમામ સભ્યો એ નીચેની સુચનાઓ મુજબ કરવુ
સુચનાઓ
🔹 તમારા સભ્યોએ CDHO FARIYAD પીડીએફની પ્રિન્ટ કાઢી એમાં વિગતો ભરવી અને નીચે પોતાની સહી કરવી
🔹 ભરાયેલ કોપીની ઝેરોક્ષ કરાવી તારીખ 03/06/2021 ગુરુવાર સુધી પોતાના તાલુકાના પ્રતિનિધિઓને બંને કોપી જમા કરાવી દેવી.
🔹તાલુકા પ્રતિનિધિઓએ બે સેટ બનાવી તારીખ: 05/07/2021 શનિવાર સુધી જીલ્લા પ્રમુખ પાસે જમા કરાવી દેવા
🔹 દરેક તાલુકા પ્રતિનિધિઓએ પોતાના તાલુકામાંથી એક પણ સભ્ય ફરિયાદ કરવામાથી બાકી ન રહે એ સુનિશ્ચિત કરવું

*વધુ માહિતી આજે રાતે 08 વાગે ફેસબુક લાઈવમાં આપવામાં આવશે તમામ સભ્યો અને તાલુકા પ્રતિનિધિઓએ ફરજીયાત જોડાવુ*

*ખાસ નોંધ: પંચમહાલ અને બોટાદ જીલ્લાના સભ્યોએ સીડીએચઓને ફરિયાદ કરેલ હોઈ એમણે ફરીથી ફરિયાદ કરવી નહી પરંતુ જે સભ્યો અગાઉ બાકી રહેલ છે એમણે ફરિયાદ કરવાની રહેશે.*

આભાર
રજનીકાંત ભારતીય 9725542874
પ્રમુખ
અમિતભાઈ ચૌહાણ 9998849008
મહામંત્રી
ગુજરાત જનતા જાગૃતિ મંચ

सं. 2020/पी.आर/5                                           राजकोट, 31 मई, 2021राजकोट डिविजन के सफाईकर्मियों को राशन किट ...
31/05/2021

सं. 2020/पी.आर/5 राजकोट, 31 मई, 2021

राजकोट डिविजन के सफाईकर्मियों को राशन किट का वितरण

घातक महामारी कोरोना वाइरस (कोविड-19) के चलते लॉकडाउन के दौरान जरूरतमंद व्यक्तियों के बीच संसाधनों की कमी से उपजी समस्याओं को ध्यान में रखते हुए जीवन निर्वाह के लिए आवश्यक वस्तुओं को उपलब्ध करवाने का कार्य रेलवे तथा स्वयं सेवी संस्थाओं द्वारा निरंतर किया जा रहा है। इसी क्रम में स्वयं सेवी संस्था अरहाम युवा सेवा ग्रुप द्वारा राष्ट्रीय संत नम्र मुनि महाराज साहेब की प्रेरणा से आज राजकोट स्टेशन पर सफाईकर्मियों को राशन के सामान की किट का वितरण किया गया। इस किट में जीवन निर्वाह के लिए जरूरी सामान जैसे कि आंटा, मूंग दाल, तुवेर दाल, तेल, गुड, ममरा, पोहा, बेसन, हल्दी, मिर्च पाउडर, इत्यादि के पैकेट शामिल थे। गौर तलब है कि इसी स्वयं सेवी संस्था द्वारा कुछ दिनों पूर्व राजकोट, सुरेन्द्रनगर, थान, वांकानेर, जामनगर और द्वारका स्टेशन पर कुलियों को राशन किट प्रदान की गयी थी।

रेलवे प्रशासन ने स्वयं सेवी संस्था द्वारा किए जा रहे उपरोक्त सेवा कार्यों की प्रशंसा की तथा उनका आभार व्यक्त किया है।

*****

30/05/2021

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Street News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Street News:

Share