Uptodate Rajkot

Uptodate Rajkot Reliable Rajkot Updates, 24x7
Breaking news · Alerts · Events · More
DM for News & Inquiries
An UPTODATE Media & Marketing Initiative

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થાને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ઇન્ચાર...
14/07/2026

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થાને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ગઈકાલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે યુનિવર્સિટીની કામગીરી અંગે શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેના ગણતરીના કલાકોમાં જ પરીક્ષા વિભાગના વડાના રાજીનામાથી શૈક્ષણિક વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

🚨 ઘોર કળિયુગ! પિતાએ જ પોતાના પુત્રનો જીવ લીધો…મહીસાગરના સંતરામપુર તાલુકાના આંબા ગામમાં ખેતીના ટ્રેક્ટરના ભાડાને લઈને થયે...
14/07/2026

🚨 ઘોર કળિયુગ! પિતાએ જ પોતાના પુત્રનો જીવ લીધો…

મહીસાગરના સંતરામપુર તાલુકાના આંબા ગામમાં ખેતીના ટ્રેક્ટરના ભાડાને લઈને થયેલો વિવાદ લોહિયાળ બની ગયો. પોલીસના જણાવ્યા મુજબ પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી બાદ પુત્રે પિતા પર લાકડીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા પિતાએ ઘરમાં સૂતા પોતાના પુત્ર અરવિંદ માલીવાડ પર કુહાડી વડે હુમલો કર્યો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

મૃતકની બહેનની ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે આરોપી પિતા રમેશભાઈ માલીવાડની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

14/07/2026

જૂનાગઢના ગિરનાર ખાતે સિંહના હુમલામાં બાળકના મોત બાદ રાજ્ય સરકારે વન વિભાગ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક બાદ વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા.

મંત્રીના જણાવ્યા મુજબ દાતાર સીડી વિસ્તારમાં 25 નવા ટ્રેકર્સ તૈનાત કરવામાં આવશે, યાત્રાળુઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવશે અને સિંહોની પજવણી રોકવા કડક પગલાં લેવામાં આવશે. ઉપરાંત, દાતાર સીડી વિસ્તારને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બની શકે.

ભારતના અમુક એવા રહસ્યમય મંદિરો, જ્યાં આસ્થા અને રહસ્ય આજે પણ અતૂટ રીતે જીવંત છે. 🚩Comment કરીને જણાવો, આમાંથી કયા મંદિરન...
13/07/2026

ભારતના અમુક એવા રહસ્યમય મંદિરો, જ્યાં આસ્થા અને રહસ્ય આજે પણ અતૂટ રીતે જીવંત છે. 🚩

Comment કરીને જણાવો, આમાંથી કયા મંદિરનું રહસ્ય તમને સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યું અને આમાંથી કયા રહસ્ય પર તમને સૌથી વધુ વિશ્વાસ છે?



01. Shree jagannathpuri temple 🚩

📍Puri, Odisha.



01. Shree jagannathpuri temple 🚩

📍Puri, Odisha.



02. Shree lepakshi virbhadra temple 🚩

📍Lepakshi, Andhrapradesh.



03. Shree kamakhya devi temple 🚩

📍Guwahati, Assam.



04. Shree jwala devi temple 🚩

📍Kangda, Himachal Pradesh.



05. Nidhivan 🍃

📍Vrindavan, Uttar Pradesh.



05. Nidhivan 🍃

📍Vrindavan, Uttar Pradesh.



06. Shree stambheshwar mahadev temple 🚩

📍Vadodara, Gujarat.



07. Shree kal bhairav temple 🚩

📍Ujjain, Madhyapradesh.



08. Shree hasanamba temple 🚩

📍Hassan, Karnataka.



09. Shree shani shingnapur 🚩

📍Ahilya nagar, Maharashtra



10. Shree padmanabh swami temple 🚩

📍Tiruvananthapuram, Keralam.



11. Shree somnath mahadev temple 🚩

📍Gir somnath, Gujarat.



12. Shree amarnath mahadev 🚩

📍Anantnag, Jammu-kashmir.



13. Shree karni mata temple 🚩

📍Bikaner, Rajasthan.



14. Shree ramnath swami temple 🚩

📍 Rameshwaram, Tamilnadu.



15. Shree ananta padmanabh swami lake temple 🚩

📍Kasargode, Keralam.



આવી જ વાતો જાણવા માટે follow કરો Uptodate Rajkot

Address

Rajkot
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Uptodate Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share