G9 Live Newz Gujarati

G9 Live Newz Gujarati The KBTV News and Publication Private Limited is one of the fastest growing digital media companies in Gujarat today.

We started with a Digital Media (G9 Live News) in Gujarat in 2021.

18/12/2025

ગાંધીધામ: શહેરના DPT ગ્રાઉન્ડ ખાતે સિંગાપુરની થીમ આધારિત ભવ્ય ‘કાર્નિવલ મેલા’નું આયોજન થતાં શહેરમાં ઉત્સાહની લહેર ફરી વળી છે. રંગબેરંગી લાઇટિંગ, આકર્ષક સજાવટ અને આધુનિક મનોરંજન સાધનો સાથે યોજાયેલો આ કાર્નિવલ મેલા નાના બાળકો થી લઈને યુવાનો અને પરિવારજન સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાર્નિવલ મેલામાં સિંગાપુરની ઝલક આપતી થીમ ડેકોરેશન, વિશાળ પ્રવેશદ્વાર અને સુવ્યવસ્થિત સ્ટોલ્સ લોકોમાં વિશેષ રસ જગાવી રહ્યા છે. અહીં વિવિધ પ્રકારના ઝૂલાઓ, રોમાંચક રાઈડ્સ, બાળકો માટે ખાસ મછલી ઘર મનોરંજક રમતો જેવી પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે, જેને માણવા માટે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

26/02/2025

ઝઘડિયા પોલીસ સ્ટેશન ના પીઆઈ દ્વારા આવતીકાલે યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા માટે મહત્વપૂર્ણ સૂચના

18/11/2024

ડેડીયાપાડાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે સંગઠન ચિન્હ બાબતે વિવાદ સર્જાયો

ગત 15 મી નવેમ્બર ના રોજ ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની જાહેરાત કરી હતી જે બાબતે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ સંગઠનના ચિન્હ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને જે બાબતે કાયદેસરની નોટિસ પાઠવવાની વાત કરી છે.

શશીકાંત વસાવા

17/11/2024

શુકલતીર્થના નદી પટમાં બે અલગ અલગ ડુબી જવાની ઘટનામાં નિર્દોષ લોકોના મોતના જવાબદાર રેતી માફિયા અને ભુમાફિયાઓ સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા તથા ભોગ બનનાર પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય કરવા બાબતે સાંસદ મનસુખ વસાવા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી.

*શશીકાંત વસાવા*
*રિપોર્ટર- ઝઘડિયા*
*મો.8320279514*

15/11/2024

૧૫ મી બિરસા મુંડા જન્મજયંતી જનતાને શું સંદેશો પાઠવ્યો છોટુભાઈ વસાવાએ

14/11/2024

બિરસા દાદાના બલિદાનનેે લઈ છોટુભાઈ વસાવા એ શું કહ્યું જુઓ આ અહેવાલ

11/11/2024

ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના પૂર્વ ચેરમેન પરેશ વસાવા દ્વારા ચૈતર વસાવા નેત્રંગ ખાતે લોક ડાયરામાં ગાયિકા ઉર્વશી રાઠવા પર કરેલ રૂપિયાનો વરસાદ બાબતે પ્રતિક્રિયા આપતા શું કહ્યું

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે જો વધારે જ રૂપિયા હોય તો સમાજના યુવાનો ના ઉચ્ચ શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચ કરવાની આપી સલાહ

06/11/2024

ચૈતર વસાવા કઈ પાઠશાળામાં રાજનીતિ ભણીને આવ્યા છે ભારત આદિવાસી સંવિધાન સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી- બહાદુર વસાવા

બારમતી પંથનાં સ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમ પુજ્ય શ્રી ધણીમાતંગ દેવનાં આજે અખાત્રીજનાં નિર્વાણ દિવસે દાદાશ્રી ...
09/05/2024

બારમતી પંથનાં સ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમ પુજ્ય શ્રી ધણીમાતંગ દેવનાં આજે અખાત્રીજનાં નિર્વાણ દિવસે દાદાશ્રી નાં ચરણોમાં કોટી કોટી વંદન
જય શ્રી ધણીમાતંગ દેવ 🚩

Address

Bardoli
Surat
394601

Alerts

Be the first to know and let us send you an email when G9 Live Newz Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G9 Live Newz Gujarati:

Share