News Bharat 19

News Bharat 19 NEWS BHARAT19

નોનવેજ ની લારી હટાવવાનો આદેશ:હવે અમદાવાદ ના મુખ્ય માર્ગો ,ધાર્મિક સ્થળો,સ્કુલ-કોલેજો વગેરે જેવી જગ્યાએથી ઇંડાઓ અને નોનવે...
15/11/2021

નોનવેજ ની લારી હટાવવાનો આદેશ:હવે અમદાવાદ ના મુખ્ય માર્ગો ,ધાર્મિક સ્થળો,સ્કુલ-કોલેજો વગેરે જેવી જગ્યાએથી ઇંડાઓ અને નોનવેજની લારીઓ હટાવાશે

હવે અમદાવાદ ના મુખ્ય માર્ગો ,ધાર્મિક સ્થળો,સ્કુલ-કોલેજો વગેરે જેવી જગ્યાએથી ઇંડાઓ અને નોનવેજની લારીઓ હટાવાશે

27/07/2021

5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો, તેના પિતા સંસદની સામે રડ્યા.... કહ્યુ- '' મોદી સરકાર જવાબદાર છે.''. તમારુ શુ માનવુ છે આ બાબતે?? Pls comment & share 🙏🙏

26/07/2021

રામભાઈ ધડુક, બટુકભાઈ વડોદરિયા, સંજયભાઈ રાદડિયા ,સહિતના કામરેજના હોદ્દેદારોની ધલુડી હેડ-કોટર ખાતે અટકાયત કરવામાં આવી....

24/07/2021

*ભાજપ સરકાર ચોર છે ના નારા સાથે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ*

24/07/2021

સુરત મજુરા ગેટ ખાતે AAP નો વધતા પેટ્રોલ- ડીઝલ ના ભાવ માટે અનોખો વિરોધ.....
સામાન્ય જનતા પર આ મોંઘવારી નો માર કેટલો યોગ્ય???

14/07/2021

જેમનું ઘર બનાવી આપ્યું તે વૃદ્ધને જ પુત્રએ માર માર્યો તો 'ખજૂર'ભાઈએ જુઓ કઈ રીતે અપાવ્યો ન્યાય
આ વીડિયો શેર કરો અને વૃદ્ધ દાદા ને ન્યાય આપવો.. 🙏🙏

સાધ્વી પ્રાચીએ RSS ના વડા મોહન ભાગવતને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘ગાયનું માંસ ખાનારા સિવાય દરેકના DNA એક છે’
11/07/2021

સાધ્વી પ્રાચીએ RSS ના વડા મોહન ભાગવતને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘ગાયનું માંસ ખાનારા સિવાય દરેકના DNA એક છે’

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતા સાધ્વી પ્રાચી ઘણીવખત નિવેદનો આપવા માટે સમાચારોમાં રહે છે. તાજેતરના વિકાસમાં, તેમણે રાષ...

અંગત માહિતી:કેજરીવાલ ગુજરાતમાં પાટીદારકાર્ડ ખેલવા માગતા’તા, ખોડલધામ ‘નરેશ’એ ના પાડી તો ‘મહેશ’ને લાવ્યા, નરેશ પટેલનો સંપર...
06/07/2021

અંગત માહિતી:કેજરીવાલ ગુજરાતમાં પાટીદારકાર્ડ ખેલવા માગતા’તા, ખોડલધામ ‘નરેશ’એ ના પાડી તો ‘મહેશ’ને લાવ્યા, નરેશ પટેલનો સંપર્ક પણ કર્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હજી દોઢ વર્ષ જેવો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ રાજકીય પક્ષો તૈયારીઓમાં જોતરાય ગય.....

સુરત ખાતે સિંગણપોર રોડ પર SMC ના અધિકારીઓએ આપેલો સામાન્ય જનતા ને ૧૦૦૦૦ RS નો દંડ કેટલો યોગ્ય?? જુવો સંપૂર્ણ video 👇👇👇👇👇👇...
05/07/2021

સુરત ખાતે સિંગણપોર રોડ પર SMC ના અધિકારીઓએ આપેલો સામાન્ય જનતા ને ૧૦૦૦૦ RS નો દંડ કેટલો યોગ્ય?? જુવો સંપૂર્ણ video 👇👇👇👇👇👇👇

https://fb.watch/v/4Z-LCn9FH/

05/07/2021

સુરત ખાતે સિંગણપોર રોડ પર AAP na કોર્પોરેટર તથા કાર્યકર્તા સાથે SMC ના અધિકારી ની તુતુ મેમે ...
અધિકારી એ કહ્યું - " કોર્પોરેટર હોય તો તારા ઘર નો "

04/07/2021

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા દ્વારા 118 આવાસ આનંદ નગર ની બાજુમાં હીરાબાગ માં ચાલતો દારૂનો અડ્ડો પકડવામાં આવ્યો.

Breaking News : AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ઘરે C.R પાટીલના નજીકના કાર્યકરોએ ભેગા મળીને હોબાળો કર્યો, જાણો કોણ છે?...
03/07/2021

Breaking News : AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ઘરે C.R પાટીલના નજીકના કાર્યકરોએ ભેગા મળીને હોબાળો કર્યો, જાણો કોણ છે?...

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ઘરે ભાજપના કાર્યકરોએ ભેગા મળીને હોબાળો કર્યો..ગોપાલ ઈટાલીયાની ગેરહાજર.....

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when News Bharat 19 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News Bharat 19:

Share