
18/09/2025
સુરત :- લાજપોર જેલમા હત્યાના આરોપીનો ફાંસો ખાઈ આપઘાત
આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાનો આપઘાત
લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-૪૨માં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ
આરોપી વર્ષ- ૨૦૧૭ થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો.
લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-૪૨માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયા હતા
રાત્રે ૮:૨૦ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં હતા
દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ગયા ત્યારે જાણ થઈ