Samarpan News

Samarpan News Samarpan News Is A Digital News Agency In Gujarat

Samarpan Media Network is gearing up for the launch of its much-awaited gujarati devotional-spiritual channel – Samarpan...
01/06/2021

Samarpan Media Network is gearing up for the launch of its much-awaited gujarati devotional-spiritual channel – Samarpan TV. The brand new TV channel which will be available across networks from 1 June. With the guiding sentiment of Rashtra Hit Ke Liye, the Devotional programming will showcase the rich values and diverse traditions of India’s unique cultural fabric through differentiated and immersive story-telling....

Samarpan Media Network is gearing up for the launch of its much-awaited gujarati devotional-spiritual channel – Samarpan TV. The brand new TV channel which will be available across networks from 1 …

સુખ થી જીવું છું ખોડલ, પ્રેમ કેમ અધુરો રહ્યો, ખોડલ લાજ મારી જાય ના, અમે એવા ગુજરાતી, પ્રેમ વિજોગણ જેવા ગીતો ની ભવ્ય સફળત...
21/05/2021

સુખ થી જીવું છું ખોડલ, પ્રેમ કેમ અધુરો રહ્યો, ખોડલ લાજ મારી જાય ના, અમે એવા ગુજરાતી, પ્રેમ વિજોગણ જેવા ગીતો ની ભવ્ય સફળતા બાદ akhandanand Films એક સુંદર મજાનું ભક્તિમય ગીત : " ધાર્યું માં મોગલ નું થાય "લઈને આવી રહયા છે youtube channel akhandanand official પર 22 May ને શનિવાર ના રોજ સાંજે 7 વાગે.... આ ગીતમાં માં મોગલ ના ચમત્કાર ને પરચાઓ ને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યાછે....

સુખ થી જીવું છું ખોડલ, પ્રેમ કેમ અધુરો રહ્યો, ખોડલ લાજ મારી જાય ના, અમે એવા ગુજરાતી, પ્રેમ વિજોગણ જેવા ગીતો ની ભવ્ય સફ...

સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બેઠક થઈ હ...
19/04/2021

સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવાયો. દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસથી હાલાત બેકાબૂ થઈ રહ્યા છે અને કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (Lockdown) લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે....

સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બ...

દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને કરોડો લોકોના ફ્રેન્ડ બની ગયા છે તેમજ દેવાયત ખવડનું અત્યારનું જીવન ખ...
13/04/2021

દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને કરોડો લોકોના ફ્રેન્ડ બની ગયા છે તેમજ દેવાયત ખવડનું અત્યારનું જીવન ખૂબજ સારું બની ગયું છે અને ત્યારબાદ તેમના પ્રોગ્રામની વાત કરવામાં આવે તો દેવાયત ખવડ હંમેશા વટ,ખુમારી અને દાતારી જેવી વગેરે વાતોના તેઓ સાહિત્યકાર છે.હંમેશા તેઓ ખુમારીની જ વાતો કરતા જોવા મળ્યા છે અને યુવાનોને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા હોય છે અને તેમજ આગળ વાત કરવામાં આવે તો દેવાયત ખવડ આજે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયા છે અને તેમના પ્રોગ્રામો પણ દિવસે દિવસે વધતા જાય છે....

દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને કરોડો લોકોના ફ્રેન્ડ બની ગયા છે તેમજ દેવાયત ખવડનું અત્યારનું ...

કર્મ અને ભાગ્ય સાથે-સાથે ચાલે છે. મહેનત ક્યારે વ્યર્થ જતી નથી અને તેનું ફળ જરૂરથી મળે છે. પરંતુ કહેવાય છે કે ભાગ્ય પણ કં...
07/04/2021

કર્મ અને ભાગ્ય સાથે-સાથે ચાલે છે. મહેનત ક્યારે વ્યર્થ જતી નથી અને તેનું ફળ જરૂરથી મળે છે. પરંતુ કહેવાય છે કે ભાગ્ય પણ કંઇક છે. જેમ આપણા ભાગ્યની રેખાઓ આપણા જીવન પર અસર કરે છે, તેવી જ રીતે ભાગ્યશાળી હોવાના સંકેતો આપણા શરીર પર મળી આવતા તલ પણ આપે છે. કર્મ અને ભાગ્ય સાથે-સાથે ચાલે છે. મહેનત ક્યારે વ્યર્થ જતી નથી અને તેનું ફળ જરૂરથી મળે છે....

કર્મ અને ભાગ્ય સાથે-સાથે ચાલે છે. મહેનત ક્યારે વ્યર્થ જતી નથી અને તેનું ફળ જરૂરથી મળે છે. પરંતુ કહેવાય છે કે ભાગ્ય પ.....

ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે....
06/04/2021

ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે. હાલની સ્થિતિમાં કરફ્યુ લગાવવાનુ જરુરી હોવાનું જણાવ્યુ છે. ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે....

ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર....

અમદાવાદ :હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના...
06/04/2021

અમદાવાદ :હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં 3-4 દિવસના લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે....

અમદાવાદ :હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોર....

દેશવિદેશમાંથી પર્યટકો ઉમટી પડે તેવો સરકારનો વિકાસ પ્લાન આઇલેન્ડ વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ કરવાનું આયોજન આઇલ...
06/04/2021

દેશવિદેશમાંથી પર્યટકો ઉમટી પડે તેવો સરકારનો વિકાસ પ્લાન આઇલેન્ડ વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ કરવાનું આયોજન આઇલેન્ડની પ્રક્રિયામાં નદીઓના આઈલેન્ડનો પણ સમાવેશ કરાશે ગુજરાત સરકાર ટુરીઝમ ક્ષેત્રને વિકસાવવાનાં અનેક પ્રયાસો કરી રહી છે. હવે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રનાં સાત ટાપુઓને હરવા ફરવા માટે વિકસાવવાનો પ્લાન ઘડ્યો છે. રાજ્યમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે ઓથોરિટી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કે સૌરાષ્ટ્રનાં કુલ 7 આઇલેન્ડ ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે....

દેશવિદેશમાંથી પર્યટકો ઉમટી પડે તેવો સરકારનો વિકાસ પ્લાન આઇલેન્ડ વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ કરવાનું આ.....

જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, ત્યારે ઘણી વાર આપણને સપના આવે છે. જેમાંથી ઘણા સપના સારા હોય છે અને અમુક ખરાબ હોય છે પરંતુ ઘણી...
05/04/2021

જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, ત્યારે ઘણી વાર આપણને સપના આવે છે. જેમાંથી ઘણા સપના સારા હોય છે અને અમુક ખરાબ હોય છે પરંતુ ઘણી વાર તમે જોયું હશે કે રાત્રે આપણે જે સપના જોઈએ છીએ, તે સવારે ઉઠ્યા પછી આપણે ભૂલી જઈએ છીએ. જોકે કેટલાક સપના ખૂબ વિચિત્ર હોય છે, જેનું આપણા જીવન સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ કેટલાક સપના એવા હોય છે જે આપણને નિંદ્રામાં ડરાવે છે....

જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, ત્યારે ઘણી વાર આપણને સપના આવે છે. જેમાંથી ઘણા સપના સારા હોય છે અને અમુક ખરાબ હોય છે પરંતુ ....

આજે ઇન્ટરનેટની આધુનિક દુનિયામાં અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મને લીધે દેશ-વિદેશના સમાચાર આપણા સુધી સરળતાથી પહોંચી જાય...
05/04/2021

આજે ઇન્ટરનેટની આધુનિક દુનિયામાં અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મને લીધે દેશ-વિદેશના સમાચાર આપણા સુધી સરળતાથી પહોંચી જાય છે. એક ક્લિક પર આપણે કોઈપણ સમાચાર અથવા માહિતી ઈચ્છિત જગ્યાએ મોકલી શકીએ છીએ. આપણે આપણા કોઈપણ વિચારોને સોશિયલ મીડિયા પર શેર કરી શકીએ છીએ. સોશિયલ મીડિયા પર ફની અને રોમાંચક ચીજ વસ્તુનું વર્ચસ્વ પણ છે. જેને લોકો પણ ઘણું પસંદ કરે છે અને શેર કરવા માટે એક સેકન્ડની રાહ જોતા નથી....

આજે ઇન્ટરનેટની આધુનિક દુનિયામાં અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મને લીધે દેશ-વિદેશના સમાચાર આપણા સુધી સરળતાથી .....

નવા નિયમોમાં દિવસ દરમિયાન પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ શામેલ છે અને મોલ્સ, રેસ્ટોરાં અને બાર ફક્ત ટેક-વે ...
04/04/2021

નવા નિયમોમાં દિવસ દરમિયાન પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ શામેલ છે અને મોલ્સ, રેસ્ટોરાં અને બાર ફક્ત ટેક-વે અને પાર્સલ માટે જ ખુલ્લા રહેશે. એક આરોગ્ય કર્મચારી મુંબઇના ગેટવે ઓફ ઈન્ડિયા પર મુલાકાતીઓના સ્વેબ નમૂના એકત્રિત કરે છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે કોરોનાવાયરસના કેસોમાં અભૂતપૂર્વ ઉછાળા વચ્ચે શુક્રવારે સાંજે to થી સવારે 7 વાગ્યા દરમિયાન રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ અને સપ્તાહના તાળાબંધી સહિતના કેટલાક નવા પ્રતિબંધો જાહેર કર્યા હતા....

નવા નિયમોમાં દિવસ દરમિયાન પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ શામેલ છે અને મોલ્સ, રેસ્ટોરાં અને બાર ફક્ત ટ...

Address

Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Samarpan News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share