20/01/2024
Surat Channel Page
સુરત
સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં રામના નામનો રંગ જોવા મળી રહ્યો છે. 22 તારીખે રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે સુરતમાં પણ તેની તૈયારીઓ થઈ છે. સુરતના mouth ansd foot પેઇન્ટિંગ આર્ટિસ્ટ દ્વારા અયોધ્યા મંદિર માટે એક ખાસ પેઇન્ટિંગ કરવા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમના દ્વારા મોઢા વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી રહ્યા છે.મનોજ ભીંગરે સુરતના એક માત્ર આર્ટિસ્ટ છે જેઓ મોઢા અને પગથી પેઇન્ટિંગ કરી શકે છે. આખા ભારતમાં આવા 40 ચિત્રકારો છે અને ગુજરાતમાં માત્ર ત્રણ ચિત્રકારો એવા છે