Sahitya Sangam

Sahitya Sangam We are in the book publication since last 60 years. We are multi-language publisher.

01/08/2025
હવે ઉપલબ્ધ છેમહર્ષિ વેદવ્યાસ વિરચિત અસલ સચિત્ર સંપૂર્ણશ્રી શિવમહાપુરાણ ખંડ ૧-રસાહિત્ય સંગમનું લોકપ્રિય ધાર્મિક પ્રકાશન #...
31/07/2025

હવે ઉપલબ્ધ છે

મહર્ષિ વેદવ્યાસ વિરચિત અસલ સચિત્ર સંપૂર્ણ

શ્રી શિવમહાપુરાણ ખંડ ૧-ર

સાહિત્ય સંગમનું લોકપ્રિય ધાર્મિક પ્રકાશન

#શ્રીશિવમહાપુરાણ #સાહિત્યસંગમ #ધાર્મિકપ્રકાશન #વેદવ્યાસ #હિંદુધર્મ

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિતશ્રી શિવ ચાલીસાની પોકેટ-ગુટકો ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં મળશે.                    ...
29/07/2025

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત

શ્રી શિવ ચાલીસાની પોકેટ-ગુટકો ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં મળશે.

#શિવચાલીસા #ગુજરાતીભક્તિ #ગુજરાતીસાહિત્ય #શ્રીशिवचालीसा #हिंदीभक्ति #हिंदीसाहित्य

આજે જ ખરીદો સાહિત્ય સંગમનું આ પ્રકાશનઆજનાં ભાગદોડના સમયમાં જે ભાવિકોને સંપૂર્ણ શિવમહાપુરાણ વાંચવાનો સમય ન મળતો હોય તો તે...
28/07/2025

આજે જ ખરીદો સાહિત્ય સંગમનું આ પ્રકાશન

આજનાં ભાગદોડના સમયમાં જે ભાવિકોને સંપૂર્ણ શિવમહાપુરાણ વાંચવાનો સમય ન મળતો હોય તો તેઓ માટે આખા ગ્રંથનો સાર તથા અગત્યનાં બધાં જ સ્તુતિ, સ્તોત્રો સાથે હાર્ડબાઉન્ડ, આકર્ષક અને સચિત્ર શિવમહાપુરાણ સાર.

#શિવમહાપુરાણ #શ્રાવણવિશેષ #શિવભક્તિ #હાર્ડબાઉન્ડશિવમહાપુરાણ #સાચીભક્તિ #શિવસ્તુતિ #આજેજખરીદો

સાહિત્ય સંગમનું સુંદર ધાર્મિર્ક પ્રકાશન હવે ઉપલબ્ધ છે આદિ કવિ મહર્ષિ વાલ્મીકિ પ્રણીત યોગવાસિષ્ઠ મહારામાયણ ભગવાન શ્રીરામન...
27/07/2025

સાહિત્ય સંગમનું સુંદર ધાર્મિર્ક પ્રકાશન


હવે ઉપલબ્ધ છે



આદિ કવિ મહર્ષિ વાલ્મીકિ પ્રણીત યોગવાસિષ્ઠ મહારામાયણ


ભગવાન શ્રીરામને વેદાભ્યાસ અને તીર્થયાત્રા કર્યા પછી તીવ્ર વૈરાગ્યની લાગણી થઈ અને તેઓ એકાંતવાસમાં ચાલ્યા ગયા.

મહર્ષિ વિશ્વામિત્રના કહેવાથી વસિષ્ઠજીએ શ્રીરામને જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ એટલે યોગવાસિષ્ઠ મહારામાયણ. આ ગ્રંથના અભ્યાસથી મનુષ્યની બુદ્ધિ શુદ્ધ થાય છે. લૌકિક વ્યવહારો કરવા છતાં તે કોઈ કર્મથી લેપાતો નથી. તેને સર્વત્ર બ્રહ્મદર્શન થાય છે અને અંતે તે વ્યક્તિ મોક્ષપદનો અધિકારી બને છે.

આદિ કવિ મહર્ષિ વાલ્મીકિ પ્રણીત ૧૨૮૮ પેજનું ખંડ ૧ તથા ખંડ ૨ સાથેનું સુંદર, સચિત્ર અને સંપૂર્ણ યોગવાસિષ્ઠ મહારામાયણ સૌએ અચૂક વસાવવા અને વાંચવા જેવું છે.

#યોગવાસિષ્ઠ #મહારામાયણ #આદિકવિવાલ્મીકિ #શ્રીરામ #વસિષ્ઠજી #આધ્યાત્મિકજ્ઞાન #મોક્ષ #શાંતિ #વેદાંત #ધાર્મિકપુસ્તકો #હિંદુધર્મ #અધ્યાત્મ #વાલ્મીકિ #નવપ્રકાશન #અવશ્યવાંચો #આત્મજ્ઞાન #સાહિત્યસંગમ #સનાતનધર્મ #ભારતીયસંસ્કૃતિ.

તારીખ ૨૯ જુલાઈ ૨૦૦૭, રવિવારના રોજ સાહિત્ય સંગમ પ્રસ્તુત 'ગીત ગાતા ચલ' કાર્યકમ જનકભાઈ અને એમના મિત્રોએ ભેગા મળી ફક્ત મજાક...
26/07/2025

તારીખ ૨૯ જુલાઈ ૨૦૦૭, રવિવારના રોજ સાહિત્ય સંગમ પ્રસ્તુત 'ગીત ગાતા ચલ' કાર્યકમ જનકભાઈ અને એમના મિત્રોએ ભેગા મળી ફક્ત મજાકમસ્તીના હેતુથી અને એમના ગાવાના શોખને પૂરો કરવા માટે શરૂ કર્યો હતો. આજે એ મજાકમસ્તીમાં શરૂ કરેલા કાર્યક્રમને ૧૮ વર્ષ પૂરા થવા આવ્યા છે.

આ કાર્યક્રમમાં ત્યારથી લઈને આજ સુધી લગભગ ૧૫૦થી વધુ ગાયક મિત્રો જોડાયા છે. અને હજી પણ જોડાયા જ કરે છે. જે એક અલગ જ અનુભૂતિ છે.

દર મહિને થતાં આ કાર્યક્રમમાં અમે અને અમારી ટીમ આખા મહિનાના ભાગદોડનો થાક ઉતારવા ૨ દિવસ પ્રેક્ટિસ માટે ભેગી થાય છે અને દર મહિનાના છેલ્લા રવિવાર માટે એક બહેતરીન કાર્યક્રમ રજૂ થઈ જાય છે.

૧૮ વર્ષથી આ કાર્યક્રમ માણવા તમારા જેવા સંગીતપ્રેમી દર્શકો આવે છે અને મન મૂકીને મજા માણે છે. જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે.

આટલા વર્ષોથી તમે પણ અમારી સાથે અતૂટ રીતે જોડાઈ રહ્યા તે બદલ અમે એક-એક દર્શકના હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છીએ.

તો આવો! આ જ રીતે હજી બીજા મજાના વર્ષો ગીતો ગાતા ગાતા સાથે વિતાવીએ અને સ્ટ્રેસફૂલ લાઇફને થોડા ઘણા અંશે સ્ટ્રેસ ફ્રી બનાવીએ.

તો આ મહિને 'ગીત ગાતા ચલ' શ્રેણીમાં કરાઓકે ટ્રેક પર કલાકારો મોહંમદ રફીના યાદગાર ગીતો. દરેક સંગીતપ્રેમી શ્રોતાઓને હાર્દિક આમંત્રણ

તારીખ : ૨૭ જુલાઈ, ૨૦૨૫
સમય : સાંજે ૫ વાગે
સ્થળ : સાહિત્ય સંગમ, ચોથા માળે, સિદ્ધાર્થ એપાર્ટમેન્ટની બાજુમાં, પંચોલી વાડી સામે, કાજીનું મેદાન, બાવાસીદી, ગોપીપુરા, સુરત
ફ્રી એન્ટ્રી

Address

Sahitya Sangam Opp. Pancholi Wadi
Surat
395001

Opening Hours

Monday 10am - 1pm
2pm - 6:30pm
Tuesday 10am - 1pm
2pm - 6:30pm
Wednesday 10am - 1pm
2pm - 6:30pm
Thursday 10am - 1pm
2pm - 6:30pm
Friday 10am - 1pm
2pm - 6:30pm
Saturday 10am - 1pm
2pm - 6:30pm

Telephone

+919687145554

Website

Alerts

Be the first to know and let us send you an email when Sahitya Sangam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sahitya Sangam:

Share

Category