Sahitya Sangam

Sahitya Sangam We are in the book publication since last 60 years. We are multi-language publisher.

સાહિત્ય સંગમનું લોકપ્રિય પ્રકાશનભારતીય જનાતા પાર્ટી સૌથી મોટા રાજકીય પક્ષની વિકાસગાથાઆજનો ભાજપ એ ભારતે વર્ષો સુધી જોયેલી...
16/09/2025

સાહિત્ય સંગમનું લોકપ્રિય પ્રકાશન

ભારતીય જનાતા પાર્ટી સૌથી મોટા રાજકીય પક્ષની વિકાસગાથા

આજનો ભાજપ એ ભારતે વર્ષો સુધી જોયેલી રાષ્ટ્રવાદી ચળવળોનું પરિણામ છે.

વિશ્વના સૌથી વિશાળ રાજકીય પક્ષ તરીકે ઉભરી આવેલા ભાજપની વાત દ્વારા આ પુસ્તકમાં આર્ય સમાજથી શરૂ કરીને હિન્દુ મહાસભા, રાષ્ટ્રીય સેવક સંઘ, ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સુધીની અનેક રાષ્ટ્રવાદી ચળવળોનાં ઇતિહાસને લેખક શાંતનુ ગુપ્તા દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે...!

#ભાજપ #શાંતનુગુપ્તા #રાષ્ટ્રીયસેવકસંઘ #હિન્દુમહાસભા #જનસંઘ #ભારતીયજનતાપાર્ટી #સાહિત્યસંગમ #ભાજપનીવિકાસગાથા

14/09/2025
ડૉ. દિલીપભાઈ મોદી એટલે એક કવિહૃદયી, મૃદુ-મુલાયમ વ્યક્તિત્વના માણસ, વ્યવસાયને જ પ્રભુપૂજા ગણતા તબીબ તથા પોતાનાં મનોભાવોને...
06/09/2025

ડૉ. દિલીપભાઈ મોદી એટલે એક કવિહૃદયી, મૃદુ-મુલાયમ વ્યક્તિત્વના માણસ, વ્યવસાયને જ પ્રભુપૂજા ગણતા તબીબ તથા પોતાનાં મનોભાવોને ગઝલ-મુક્તકોનાં માધ્યમથી પ્રસ્તુત કરતા સફળ કવિ તો ખરા જ...!

પોતાનાં અનેક આરોગ્યલક્ષી પુસ્તકો અને ગઝલ-મુક્તકોનાં પુસ્તકો સ્વરૂપે તેઓ સદૈવ આપણી વચ્ચે અક્ષરદેહે ઉપસ્થિત રહેશે.

આજે તેમના જન્મદિવસે હૃદયસ્થ ડૉ. દિલીપભાઈનું સ્નેહસ્મરણ...!

ગણપતિ સ્થાપનાનાં પવિત્ર દિવસો દરમિયાન શ્રીગણેશજીની ઉપાસના માટે ઉપયોગી શુદ્ધ, સચિત્ર અને અસલ પુસ્તકોની વિશાલ શ્રેણી...ભગવ...
29/08/2025

ગણપતિ સ્થાપનાનાં પવિત્ર દિવસો દરમિયાન શ્રીગણેશજીની ઉપાસના માટે ઉપયોગી શુદ્ધ, સચિત્ર અને અસલ પુસ્તકોની વિશાલ શ્રેણી...

ભગવાન શ્રી ગજાનન ગણપતિ બાપ્પાની જયારે આપણાં ઘરમાં કે સોસાયટીમાં સ્થાપના કરી હોય ત્યારે આપણે સૌ તેમની વિશેષરૂપે પૂજા-પ્રાથના–આરાધના કરી તેમની કૃપાદ્રષ્ટી પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ.

સાહિત્ય સંગમ વર્ષોથીદરેક પ્રકારનાં ધાર્મિક ગ્રંથો અને પુસ્તક, પુસ્તિકાઓ કે ખિસ્સાપોથી-ગુટકા, શુદ્ધ, સચિત્ર અને આકર્ષક સ્વરૂપે પ્રકાશિત કરે છે. વ્યાજબી કિંમતના ગણેશજીની પૂજા-પાઠ માટેનાં વિવિધ પુસ્તકો ખરીદવા માટે સંપર્ક કરો.

શ્રીગણેશજીની પૂજા-આરાધના માટે શુદ્ધ શાસ્ત્રીય અને સુંદર પુસ્તકો !શ્રીગણેશોત્સવ દરમિયાન ખૂબ ઉપયોગી થાય તેવા સાહિત્ય સંગમ ...
25/08/2025

શ્રીગણેશજીની પૂજા-આરાધના માટે શુદ્ધ શાસ્ત્રીય અને સુંદર પુસ્તકો !

શ્રીગણેશોત્સવ દરમિયાન ખૂબ ઉપયોગી થાય તેવા સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત શ્રીગણેશજીનાં આ પુસ્તકો શુદ્ધ શાસ્ત્રીય, સચિત્ર અને આકર્ષક હોવા છતાં વાજબી કિંમતના છે...!

વાચકોની સરળતા માટે સાહિત્ય સંગમે કેટલાંક ધાર્મિક પુસ્તકો ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી તથા અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશિત કર્યાં છે.

#શ્રીગણેશોત્સવ #ગણેશજી #પૂજા #આરાધના #ધાર્મિક_પુસ્તકો #સાહિત્ય_સંગમ #ગુજરાતી #હિન્દી #મરાઠી #અંગ્રેજી #ગણેશજીની_પૂજા #શ્રીગણેશ

Chaturthi Utsav Pujan Pujan Vidhi Stotra Aarti Pustak Pustak Dharma Ganesh

'પાષણશિલ્પ' અને અન્ય વાર્તાઓ પુસ્તકના લોકાર્પણ ઉત્સવ માટે રીમાઇન્ડરઆપ સૌને યાદ અપાવતાં આનંદ થાય છે કે રેખા બૈજલ લિખિત અન...
24/08/2025

'પાષણશિલ્પ' અને અન્ય વાર્તાઓ પુસ્તકના લોકાર્પણ ઉત્સવ માટે રીમાઇન્ડર

આપ સૌને યાદ અપાવતાં આનંદ થાય છે કે રેખા બૈજલ લિખિત અને વિજય સેવક દ્વારા અનુવાદિત પુસ્તક ‘પાષણશિલ્પ’ અને અન્ય વાર્તાઓનો લોકાર્પણ સમારંભ આવતીકાલે, રવિવાર, ૨૪ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકે યોજાશે.

સ્થળ: સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત - ૩૯૫ ૦૦૧

આપની ગરિમામય ઉપસ્થિતિ આવકાર્ય છે.

શ્રી ગણપતિપાઠ-અથ ગણપત્યથર્વશીર્ષમ્-શ્રીગણેશ સ્તુતિ-શ્રીગણેશ પ્રાતઃસ્મરણ સ્તુતિ-સંકટનાશન શ્રી ગણપતિ સ્તોત્ર-શ્રીગણેશ બાવન...
22/08/2025

શ્રી ગણપતિપાઠ

-અથ ગણપત્યથર્વશીર્ષમ્

-શ્રીગણેશ સ્તુતિ

-શ્રીગણેશ પ્રાતઃસ્મરણ સ્તુતિ

-સંકટનાશન શ્રી ગણપતિ સ્તોત્ર

-શ્રીગણેશ બાવની

-શ્રીગણેશજીની આરતી

વગેરે સહિતની સુંદર સચિત્ર ખિસ્સાપોથી.

#ગણપતિપાઠ #ગણપત્યથર્વશીર્ષમ્ #શ્રીગણેશ #ગણેશજીનીઆરતી #સંકટનાશનગણપતિસ્તોત્ર #ખિસ્સાપોથી #શ્રીગણેશબાબની #ગણપતિ #ધાર્મિકપોથી #હિન્દુધર્મ

Address

Sahitya Sangam Opp. Pancholi Wadi
Surat
395001

Opening Hours

Monday 10am - 1pm
2pm - 6:30pm
Tuesday 10am - 1pm
2pm - 6:30pm
Wednesday 10am - 1pm
2pm - 6:30pm
Thursday 10am - 1pm
2pm - 6:30pm
Friday 10am - 1pm
2pm - 6:30pm
Saturday 10am - 1pm
2pm - 6:30pm

Telephone

+919687145554

Website

Alerts

Be the first to know and let us send you an email when Sahitya Sangam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sahitya Sangam:

Share

Category