25/04/2022
ખેડૂતના દિકરા ફક્ત ખેતી કરી જાણે !
એ વાતને ખોટી ઠેરવી છે. ખેડૂત અરવિંદભાઈ વઘાસિયાના સંતાન ફેનીલ વધાસિયાએ ! આજે સુધી એવું કહેવાતું હતું કે ખેડૂતના દિકરા ખેતરમાં ઢેફાં ભાંગી શકે...એ વાતને ખોટી પાડી વઘાસિયા પરિવારના આ હોનહાર સંતાને...
સૂરતમાં વસતાં વઘાસિયા પરિવારના સંતાને MBBSની ડીગ્રી મેળવી સાબિત કરી દીધું છે કે ખેડૂતનાં દિકરાઓ અભ્યાસ માં પણ આગળ નીકળી ઉચ્ચ સ્થાને બેસી સમાજ ને પોતાનું યોગદાન આપી શકે છે.
ડૉ. ફેનીલ વધાસિયાએ MBBSની ડીગ્રી મેળવી સમસ્ત વઘાસિયા પરિવારને આનંદિત કરી દીધો છે. સાથે સાથે પટેલ સમાજને પણ ગૌરવ અપાવ્યું છે. ધન્ય છે એ જીજાબાઇને જેણે પટેલ સમાજ માટે ડૉ. ફેનીલ જેવા છત્રપતિને જન્મ આપ્યો...!