05/03/2026
*158-કામરેજ વિધાનસભા ભાજપ પરીવાર*
કામરેજ વિધાનસભાના પ્રજાવત્સલ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી *શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબ* ઠાકોરજીની કૃપાથી સંપૂર્ણ સ્વસ્થ થઈને સુરત પધારી રહ્યા છે.
વિસ્તારના સૌ કાર્યકર્તાઓ, નાગરીકો, શુભેચ્છકોની શુભેચ્છા મુલાકાત માટે 158-કામરેજ વિધાનસભા પરીવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારવા માટે લાગણીસભર આમંત્રણ પાઠવવામાં આવે છે.
📆 *તારીખ: 06/03/2026 અને શુક્રવાર*
🕘*સમય: સાંજે 08:30 થી 11 કલાકે*
📍*સ્થળઃ વ્રજ ગોકુલવાડી ફાર્મ, નવજીવન હોટેલથી ગઢપુર રોડ*
સ્થળ પર પહોંચવા માટેની લોકેશન લિંક👇👇
https://maps.app.goo.gl/MZqrhY64hRfvgssN7