Shailesh Italiya

Shailesh Italiya ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોડ નં ૩ પ્રમુખ ( વરાછા- સરથાણા સીમાડા-લસકાણા

17/09/2025

૧૫૮ વિધાનસભામાં માતૃત્વ ના જન્મદિવસના આશિઁવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ને
Narendra
Amit Shah
Bhupendra Patel
Praful Pansheriya
BJP Gujarat

सुदिनम् सुदिना जन्मदिनम् तव। भवतु मंगलं जन्मदिनम् ।।चिरंजीव कुरु कीर्तिवर्धनम्। चिरंजीव कुरु पुण्यावर्धनम् ।।વૈશ્વિક મંચ...
17/09/2025

सुदिनम् सुदिना जन्मदिनम् तव। भवतु मंगलं जन्मदिनम् ।।
चिरंजीव कुरु कीर्तिवर्धनम्। चिरंजीव कुरु पुण्यावर्धनम् ।।

વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી અને ગૌરવશાળી બનાવનાર, ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસની અઢળક શુભકામનાઓ.

આપના કાર્યક્ષમ નેતૃત્વમાં ભારતના જન-જનનું કલ્યાણ ઉજાગર થયું છે અને અંત્યોદયના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે.

પરમાત્મા આપને નિરામય દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવા માટે વધુ બળ આપે તેવી પ્રાર્થના. 🚩





"સેવાસેતુ,સેવા યજ્ઞ"👉 સેવા એ જ સાચું પુણ્ય 🙏વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે,158 કામરેજ વિધાનસભા ભાજ...
14/09/2025

"સેવાસેતુ,સેવા યજ્ઞ"
👉 સેવા એ જ સાચું પુણ્ય 🙏

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે,
158 કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ગંગાસ્વરૂપ વિધવા પેન્શન યોજના અંતર્ગત સેવા સેતુ યજ્ઞનું આયોજન.

મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સેવા યજ્ઞથી અનેક લાભાર્થીઓને સીધો લાભ મળશે.

નાગરિકોને મોદી સરકારની દિવાળી ભેટ...માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમા...
04/09/2025

નાગરિકોને મોદી સરકારની દિવાળી ભેટ...

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં GST સુધારાઓની જાહેરાત કરી હતી.

અને આજે, GST કાઉન્સિલે નોંધપાત્ર સુધારાઓને મંજૂરી આપી છે. જેમાં GSTમાં 12% અને 28% સ્લેબ હટાવવામાં આવ્યા, જેથી હવે 5% અને 18% સ્લેબ લાગુ રહેશે.

આ સુધારાઓ થકી નાગરિકોનું જીવન વધુ સરળ બનશે અને ધંધા-રોજગારને લાભ મળશે.

આ અભૂતપૂર્વ નિર્ણય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીનો ખૂબ ખૂબ આભાર.



26/08/2025
“સંગઠન ગઢે ચલો, સૂપંથ પર બઢે ચલો”આજ રોજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ 2025 અંતર્ગત સુરત ...
24/08/2025

“સંગઠન ગઢે ચલો, સૂપંથ પર બઢે ચલો”

આજ રોજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ 2025 અંતર્ગત સુરત મહાનગર વોર્ડ 3,4,5 નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં સુરત શહેર ના હોદાદરશ્રી ઓ વોર્ડ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સત્ર ના વક્તાશ્રીઓ તેમજ શક્તિકેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહી પ્રશિક્ષણ મળ્યું..!!

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્ર વ્યાપી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરો...
12/08/2025

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્ર વ્યાપી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 3 (વરાછા,સરથાણા,સીમાડા,લસકાણા) લસકાણા ગામ વિસ્તારમાં વોર્ડ ૩ ભાજપ સંગઠન,મંત્રી કલાભાઇ વકીલ, કામરેજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રકાશભાઈ પટેલ શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું







।।जीवेत शरदः शतम ।।ભારતીય જનતા પાર્ટી સક્રિય કાર્યકર્તા અને મારા મિત્રશ્રી Kalpesh Kheni ને જન્મદિવસની અનંત શુભકામનાઓ. ગ...
05/07/2025

।।जीवेत शरदः शतम ।।

ભારતીય જનતા પાર્ટી સક્રિય કાર્યકર્તા અને મારા મિત્રશ્રી Kalpesh Kheni ને જન્મદિવસની અનંત શુભકામનાઓ. ગુરૂજી ની કૃપાથી આપને દીર્ઘાયુષ્ય, સુખદાયી આરોગ્ય અને અખંડ સામર્થ્ય પ્રાપ્ત થાય તેવી સદગુરુ બજરંગ દાસ બાપા ને પ્રાર્થના.

*બાપા સીતારામ*

"જ્યાં સુધી આપણને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહિ થાય."સંપૂર્ણ વિશ્વને ભારતીય સંસ્કૃતિની ગ...
04/07/2025

"જ્યાં સુધી આપણને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહિ થાય."

સંપૂર્ણ વિશ્વને ભારતીય સંસ્કૃતિની ગૌરવમય પરંપરા અને અધ્યાત્મનો પરિચય કરાવનાર મહાન ચિંતક સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ પર કોટિશ: પ્રણામ.

તેમની અધ્યાત્મમય દૃષ્ટિ અને માનવતાવાદી વિચારધારાએ આજે પણ યુવાનોને નૈતિક મૂલ્યો, રાષ્ટ્રપ્રેમ અને વિશ્વ કલ્યાણ માટે કાર્ય કરવા પ્રેરિત કરે છે.


આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કર...
13/06/2025

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી.

વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા પાર્ટીને ક્યારેય પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈનું અમૂલ્ય યોગદાન અને સંવેદનશીલ નેતૃત્ત્વ ગુજરાતની જનતા સદાય યાદ રાખશે.

સ્વ.વિજયભાઈ રૂપાણી કાર્યકર્તાઓ અને જનતા જનાર્દનના સ્મૃતિપટલ પર સદાય અમર રહેશે...

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનાઆ ...
12/06/2025

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના

આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના

07/03/2025

Address

Surat

Telephone

+919328166266

Website

Alerts

Be the first to know and let us send you an email when Shailesh Italiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category