31/03/2024
Live: ઈન્ડિયા ગઠબંધનની મહારેલીમાં રાહુલ ગાંધી, સુનીતા કેજરીવાલ સહિત વિપક્ષના ઘણા નેતા પહોંચ્યા. દિલ્હી લિકર કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધન તરફથી દિલ્હીના રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. Trishul News