09/04/2026
લગ્નમાં અને ડાયરામાં નોટોના બંડલ ઉડાડનારા લોકો જ્યારે ભગવાનની આરતી સમયે ખિસ્સામાં પરચૂરણ શોધે છે, ત્યારે સમજાય છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આ નાના બાળકે ખૂબ જ ગહન વાત કહી દીધી છે. જો આ વાત સાચી લાગે તો શેર જરૂર કરજો.