05/03/2024
આજ રોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલુડા ખાતે ધર્મરત્ન જયંતસૈન સુરીશ્વરજી ગુરુ મહારાજના શિષ્ય રત્ન શ્રી નિત્યસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને જય રત્ન સાહેબના આજ્ઞાનુવર્તી નારોલીરત્ન શ્રી ચારિત્ર્યરત્નવિજયજી મહારાજ સાહેબ તથા પીલુડારત્ન મ.સા. નિક્ષેપરત્નવિજયજી મહારાજ સાહેબ શાળામાં એમના ચરણ કમળ થકી શાળામાં પાવન પગલાં કર્યા અને બાળકોને વ્યસનમુક્તિ સમાજનું નિર્માણ અને ઉત્તમ સંસ્કારો થકી ઉત્તમ સમાજનું નિર્માણ થાય તેવો જીવનનો ઉપદેશ આપી બાળકોને આશીર્વાદ આપ્યા હતા.