23/06/2025
भरूच
महंत स्वामी महाराज की शारीरिक अक्षमता के कारण पूजा-अर्चना व दर्शन सहित अन्य कार्यक्रम बंद
BAPS संस्था के प्रमुख पूज्य महंत स्वामी महाराज की शारीरिक अक्षमता के कारण पूजा-अर्चना व दर्शन सहित अन्य कार्यक्रम आगामी सूचना तक बंद: साधु अनिरदेशदास (कोठारी स्वामी, BAPS जादेश्वर, भरूच
15 जून से भरूच जाड़ेश्वर बीएपीएस श्री स्वामीनारायण मंदिर में महंत स्वामी महाराज की पधरामणि हुई है
महंत स्वामी 5 जुलाई तक भरूच के प्रांगण में भक्तों को दर्शन व आशीर्वाद देने वाले थे
भव्य आगमन सभा के साथ कार्यकर्ता, बाल, सेवा, महिला, युवा दिवस मनाने के कार्यक्रम हैं
अक्षर पुरुषोत्तम महाराज तुला, रथ यात्रा व अन्नकूट के साथ ही रजत जयंती उद्घोष सभा का भी आयोजन किया गया है
🚩 મહંત સ્વામી મહારાજને શારીરિક અશક્તિ, પૂજા દર્શન સહિતના કાર્યક્રમો બંધ
પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની શારીરિક અશક્તિને કારણે આગળ જાહેરાતના થાય ત્યાં સુધી પૂજા દર્શન વગેરે કાર્યક્રમો બંધ : સાધુ અનિર્દેશદાસ (કોઠારી સ્વામી)
ઝાડેશ્વર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી મહારાજની 15 જૂનથી પધરામણી થઈ છે
- મહંત સ્વામી 5 જુલાઈ સુધી ભરૂચના આંગણે દર્શન, આશીર્વચનનો ભક્તોને લાભ આપવાના હતા