Vadodara Planet-The Information Globe

Vadodara Planet-The Information Globe Vadodara Updates, Education, Entertainment, Political Info,Gov.Schemes and more you get the updates
Planet-The Information Globe

વેમાલીના રહીશોને હજુ ૨ વર્ષ સુધી પાણી નઈ મળે ..........વેમાલીની અલગ અલગ સોસાયટીના 12 હજારથી વધુ લોકો રોજ 175 જેટલા ટેન્ક...
04/06/2022

વેમાલીના રહીશોને હજુ ૨ વર્ષ સુધી પાણી નઈ મળે ..........
વેમાલીની અલગ અલગ સોસાયટીના 12 હજારથી વધુ લોકો રોજ 175 જેટલા ટેન્કર મગાવે છે અને મહિને 21 લાખનો ખર્ચ માત્ર પાણી પાછળ કરે છે. શુક્રવારે 10 સોસાયટીના લોકોએ સ્થાનિક કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા, રૂપલ મહેતા અને છાયા ખરાદીને બોલાવી મુખ્ય પાણી અંગે રજુઆત કરી હતી. જોકે પરાક્રમસિંહ જાડેજાએ વિસ્તારમાં પાણી આવતા હજી બે વર્ષ જેટલો સમય લાગશે તેમ કહેતા રહીશોમાં નિરાશા વ્યાપી હતી. પરાક્રમસિંહે જે પાણી બોરથી ખેંચે છે તે કોર્પોરેશનનું જ છે તેમ કહેતા જ રહીશો ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ સ્ટ્રીટ લાઇટ અંગે રજૂઆત થતાં કાઉન્સિલરે 15 દિવસમાં કામગીરી શરૂ થવાની બાયધરી આપી હતી.

04/06/2022

ધો. 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ
વડોદરા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મહેશ પાંડે નું નિવેદન

04/06/2022

જયસાઈનાથએજ્યુકેશનએન્ડચેરીટેબલ ટ્રસ્ટ અનેરાજેશઆયરેધ્વારાદિવ્યાંગ સમુહલગ્નમહોત્સવનુંઆયોજનકરવામાં આવ્યું છેજેદિવ્યાંગસમુહલગ્નમહોત્સવ ની શરૂઆત ગઈકાલે દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ થી હતી. આકાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કલાકાર અશ્વિન જોશી ના કંઠે દીકરી વ્હાલનો દરિયો ની પ્રસ્તુતિ કરાઇ હતીજેસાંભળીશ્રોતાઓમંત્રમુગ્ધ થઇ ગયા હતા,

ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ ...
04/06/2022

ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. રાજ્યમાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.

હાર્દિકની ભાજપમાં એન્ટ્રી....પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી ...
02/06/2022

હાર્દિકની ભાજપમાં એન્ટ્રી....
પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે 12.39ના વિજય મુહૂર્ત ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે.તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.

02/06/2022

ડિગ્રી સર્ટિ ન અપાતાં 15 દિવસ પગરખાં ન પહેરી વિરોધ કરાશે....
એમ.એસ.યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી મહિનામાં કોન્વોકેશન કરવામાં આવ્યા પછી પણ છેલ્લા 5 મહિનાથી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા નથી. જેના પગલે વિદ્યાર્થી આગેવાન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવાયો છે. આ વિદ્યાર્થી આગેવાન 15 દિવસ પગરખાં નહિ પહેરીને વિરોધ નોંધાવશે. 15 દિવસ પછી પણ ડિગ્રી સર્ટિફીકેટ નહિ અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એજીએસજી ગ્રુપના વિદ્યાર્થી નેતા હર્ષીલ રબારીએ હેડ ઓફીસ ખાતે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મે 2021માં વિદ્યાર્થીઓ ગ્રેજયુશન પૂરું કર્યું હતું.

28/05/2022

ગુજરાતી ફિલ્મ " નાડી દોષ" નl ડાયરેકટર, ક્રિષ્ના દેવ યાજ્ઞિક ડાયરેકટર

28/05/2022

ગુજરાતી ફિલ્મ " નાડી દોષ" ની સ્ટારકાસ્ટ એકટર, યશ સોની

28/05/2022

ગુજરાતી ફિલ્મ " નાડી દોષ" ની સ્ટારકાસ્ટ એકટર,જાનકી બોડીવાલા

28/05/2022

ગુજરાતી ફિલ્મ " નાડી દોષ" ની સ્ટારકાસ્ટ એકટર યશ સોની અને જાનકી બોડીવાલા ફિલ્મના પ્રમોશન અર્થે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા.......
જે ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે અનંતા બિઝનેસકોર્પ, શુકુલ સ્ટુડિઓઝ અને બિગ બોક્સ પ્રોડક્શન દ્વારાનિર્મિતઅનેગુજરાતનાનામાંકિતડાયરેકટર ક્રિષ્નદેવ યાજ્ઞિકદ્વારાદિર્ગદર્શીત અને લોકપ્રિય અભિનેતા યશ સોની અને જાનકી બોડીવાલાસ્ટારરગુજરાતી ફિલ્મ " નાડી દોષ" આગામી 17 જૂન 2022 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

28/05/2022

ભરૂચમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી નું આયોજન રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવ્યું હતું...જેમાં મોટી સંખ્યા મા કરણી સેના ના યુવાનો જોડાયા હતા....
ક્ષત્રિય સમાજ ની એકતા માટે તેમજ ક્ષત્રિય સમાજ ના સર્વાંગી વિકાસ માટે અંક્લેશ્વર ખાતે રાષ્ટ્રીય મહાસંમેલન નું આયોજન રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખર ની ઉપસ્થિતિ મા કરવામાં આવેલ છે.

28/05/2022

ભરૂચમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી નું આયોજન રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવ્યું હતું...જેમાં મોટી સંખ્યા મા કરણી સેના ના યુવાનો જોડાયા હતા.
ક્ષત્રિય સમાજ ની એકતા માટે તેમજ ક્ષત્રિય સમાજ ના સર્વાંગી વિકાસ માટે અંક્લેશ્વર ખાતે રાષ્ટ્રીય મહાસંમેલન નું આયોજન રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખર ની ઉપસ્થિતિ મા કરવામાં આવેલ છે.

Address

Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Planet-The Information Globe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Planet-The Information Globe:

Share