DD News CentralGujarat

DD News CentralGujarat hello....

15/06/2025

स्पेशल स्टोरी भगवान श्री सांवरिया जी 🌹

सांवरिया सेठ यानी भगवान श्रीकृष्ण का एक दिव्य रूप, जो राजस्थान के चित्तौड़गढ़ जिले के मंधपिया गांव में स्थित हैं। यह मंदिर एक अत्यंत लोकप्रिय तीर्थ स्थल है। शालिवाहन शक पूर्व शताब्दी से इस स्थान का उल्लेख मिलता है, जहां सांवरिया सेठ के रूप में श्रीकृष्ण की विशेष पूजा होती है।

मंदिर और स्थान की जानकारी:

स्थान: मंधपिया गांव, जिला चित्तौड़गढ़, राजस्थान

मुख्य देवता: सांवरिया सेठ (भगवान श्रीकृष्ण का एक रूप)

स्थापना का इतिहास: कहा जाता है कि एक भक्त को स्वप्न में भगवान श्रीकृष्ण के दर्शन हुए और उन्होंने बताया कि मेरी मूर्ति जमीन में है। जब खुदाई की गई तो एक अद्भुत मूर्ति प्राप्त हुई, जो आज “सांवरिया सेठ” के रूप में पूजी जाती है।

सांवरिया सेठ का महत्व:

भक्त सांवरिया सेठ को व्यापार के देवता के रूप में पूजते हैं।

कई व्यापारी नया व्यवसाय शुरू करने से पहले यहां आकर आशीर्वाद लेते हैं।

मान्यता है कि ईमानदारी से की गई प्रार्थना से इच्छित फल अवश्य प्राप्त होता है।

लोग यहां मनोकामना पत्र लिखकर मंदिर में जमा कराते हैं।

श्रद्धालु धन प्राप्ति, नौकरी, पढ़ाई, संतान प्राप्ति आदि के लिए अर्चना करते हैं।

विशेष मेले और आयोजन:

जन्माष्टमी: मंदिर में विशाल मेला आयोजित होता है।

पूर्णिमा और अमावस्या: विशेष भंडारे और भक्ति कार्यक्रम होते हैं।

शुक्रवार को विशेष भीड़ होती है, मंदिर 24x7 खुला रहता है।

श्रद्धालु "मन से समर्पण" की भावना से दान करते हैं।

सांवरिया सेठ को 11 रुपए का चढ़ावा श्रद्धा का प्रतीक माना जाता है।

गुजरातियों का विशेष संबंध:

गुजरात के लाखों भक्त इस मंदिर के भक्त हैं, जो अपने व्यापार में सांवरिया सेठ को भागीदार मानते हैं। करोड़ों रुपये का दान वे अपने "भगवान भागीदार" को अर्पित करते हैं। ऐसा विश्वास है कि सांवरिया सेठ अपने भक्तों के व्यापार में अपार बरकत देते हैं। भक्त उन्हें "शेठों के शेठ" के रूप में पूजते हैं।

मंदिर को हर महीने लगभग 25 करोड़ रुपये की भारी-भरकम दान राशि प्राप्त होती है। भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने भी वर्ष 2023 में इस मंदिर की यात्रा की थी। अब यह मंदिर एक विश्वप्रसिद्ध धाम बन चुका है और गुजरातियों के लिए तो यह जैसे पारिवारिक मंदिर बन गया है। त्योहारों पर लाखों गुजराती यहां दर्शन करने आते हैं और अन्य लोगों को भी यहां आने और वैभव प्राप्त करने का संदेश देते हैं।

जय सांवरिया सेठ!

---

बाइट्स (साक्षात्कार):

बाइट 1: नंद किशोर टेलर – मुख्य प्रशासक, सांवरिया सेठ मंदिर

बाइट 2: शिवशंकर पारिख – नायब प्रशासक, सांवरिया सेठ मंदिर

बाइट 3: गजेन्द्र कुमार कौर – ट्रस्टी गण

रिपोर्टर: भरतकुमार वर्मा, वडोदरा (सांवरिया सेठ भक्त)
विशेष नोट: गुजरात के लाखों भक्त करोड़ों रुपये का दान देकर भगवान को भागीदार बनाते हैं और मनोकामनाएं पूरी होने पर मंदिर में चढ़ावा अर्पित करते हैं।

-

12/06/2025

: # ગુજરાતના અમદાવાદમાં, મેઘાણીનગરના ફોરેન્સિક ક્રોસ રોડ પાસે વિમાન ક્રેશ થયું છે

# પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ મેઘાણીનગરના આઈજીબી ગ્રાઉન્ડ ખાતે ઘટના સ્થળે દોડી રહી છે..

એર ઇન્ડિયાનું વિમાન કમનસીબે અમદાવાદ એરપોર્ટ પર ઉડાન ભરતા પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થયું. તેમાં ૧૩૩ મુસાફરો હોવાનું માનવામાં આવે છે.

12/06/2025

અમદાવાદ એરપોર્ટ પર ઉડાન ભરતા પહેલા એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. વિમાનમાં ૧૩૩ મુસાફરો સવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે...




Jaysukh Shiyani
DD News
Ahmedabad

09/06/2025

BAPS ના બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે સંતો, મહંતોના આશીર્વાદ PM મોદી પર હંમેશા રહેશે. કોઈ દેશ પાસે આવા સક્ષમ નેતા નથી જે 18 કલાક કામ કરે...પણ. આપણી પાસે પીએમ મોદી જેવા નેતા છે. તે સૌભાગ્ય છે.



Edit ByJaysukh Shiyani
DD News
Ahmedabad

15/01/2025

*બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુ ધાબીની ૨૦ દેશોના દૂતાવાસોના ડિફેન્સ અટેચીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી.*
**
અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરમાં 'એકતા, વિવિધતા અને સંવાદિતા' ની થીમ અંતર્ગત વિશિષ્ટ ઉજવણીમાં વિશ્વભરના 20 થી વધુ દૂતાવાસોના ડિફેન્સ એટેચીઓ (સંરક્ષણ પ્રતિનિધિઓ), પરિવારો અને મહાનુભાવો સામેલ થયા.
***
** .જયસુખ સિયાણી
‌‌અમદાવાદ

24/11/2024

.
સાયબર ક્રાઇમના ગુના ને શોધી કાઢવામાં વડોદરા પોલીસની સફળતા પોલીસ કમિશનર નરસિંહમહા કોમર દ્વારા સંદેશો આપવામાં આવ્યો.

27/10/2024

11/10/2024
૨ જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિત્તે  મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ગાંધીકુટીર ખાતે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શો...
02/10/2024

૨ જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ગાંધીકુટીર ખાતે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરતી સંસ્થા પેન્શનર્સ સિનિયર સિટિઝન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર,લુણાવાડા રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજી,અગ્રણીઓ, સિનિયર સીટીઝન ક્લબના સભ્યો અને નાગરિકોએ ઉપસ્થિત રહ્યા
અને પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી




      મહીસાગર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ( લુણાવાડા) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગ દુરસ્તીકરણની કામગીરી પુરજોશમાં---- લુણાવાડ...
15/09/2024




મહીસાગર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ( લુણાવાડા) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગ દુરસ્તીકરણની કામગીરી પુરજોશમાં
----
લુણાવાડા - સંતરામપુર, ડોળી- સંતરામપુર, પાદેડી, રામપુર અને વિરપુર રોડ પર ડામરપેચની કામગીરી કરાઇ
----
મહીસાગર જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાના-મોટા રોડ-રસ્તાઓના રિપેરીંગની કામગીરી હાલમાં ચાલી રહી છે. ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ રસ્તાઓને નુકસાન થયું હતું. વરસાદના વિરામ બાદ નાના-મોટા માર્ગોનું મરામત કામ વહેલીતકે પૂર્ણ કરવા વહીવટી તંત્રએ સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી છે.

મહીસાગર જિલ્લા માર્ગ-મકાન વિભાગ સ્ટેટ ( લુણાવાડા) કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમ દ્વારા આ કામગીરી પુરજોશમાં ઠેર-ઠેર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લુણાવાડા- સંતરામપુર, ડોળી- સંતરામપુર, પાદેડી, રામપુર, વિરપુર રોડ તેમજ જિલ્લાના વિવિધ માર્ગો પર હોટમિક્સ મેટરિયલથી ડામર કામ કરવામાં આવ્યું અને જિલ્લાના વિવિધ રોડ પર ડામરપેચની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

29/08/2024

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા ત્રણ દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ૪૦ જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડપેકેટસ વિતરણ કરયા હતા.

સંકલન...
જયસુખ સિયાણી
દૂરદર્શન ન્યૂઝ. અમદાવાદ..

28/07/2024

. .
હરિદ્વાર થી સ્પેશિયલ મુલાકાત શ્રી રામદેવ મહારાજ સાથે

ગુજરાતના દર્દીઓ માટે આર્યુવેદિક અને નેચરોપેથી થી સારવાર માટે ઉત્તરાખંડમાં આવેલો શ્રી રામદેવજી નો આશ્રમ પતંજલિ યોગ ગ્રામ આશીર્વાદરૂપ બનતા ગુજરાતીઓને ભીડ હરિદ્વાર ઉમટી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખાનપાનની પદ્ધતિના કારણે ખૂબ મોટા મોટા રોગોના પ્રમાણ વધી ગયું છે અને જેનાથી લોકો નાના થી લઈને મોટી બીમારીઓથી ઘેરાયેલા જણાઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને ગુજરાતના દર્દીઓ માટે ઉત્તરાખંડમાં આવેલું હરિદ્વાર કેન્દ્ર સારવાર માટે ખૂબ જ પ્રખ્યાત બન્યો છે આ હરિદ્વાર ખાતે આવેલું પતંજલિ યોગ ગ્રામ અને નિરામયમ કેન્દ્ર ખાતે નેચરોપેથી પંચકર્મ સહિત પ્રાચીન થેરાપીઓથી લઈને યોગ અને યજ્ઞ થેરાપી દ્વારા લોકોના બીમારીઓમાંથી સાજા થવાની ઘટનાના કારણે ગુજરાતીઓ માટે હરિદ્વાર નું પતંજલિ યોગ ગ્રામ હોટ ફેવરિટ બન્યું છે ત્યાં ગુજરાતના હજારો દર્દી પોતાની સારવાર લઈ સાજા થઈ રહ્યા છે જેમાં ડાયાબિટીસ હાર્ટ બીમારીઓ કેન્સર ને લગતી બીમારી ઘૂંટણ અને પગના હાડકાને લગતી તમામ રોગોની સારવાર પણ આધુનિક રીતે અને પ્રાચીન પદ્ધતિથી આપવામાં આવતા ખૂબ જ સુંદર પરિણામો મળી રહ્યા છે અને અહીંની આર્યુવેદિક નવી સંશોધન કરાયેલી દવાઓ કે જેનો પ્રયોગ કરીને રિસર્ચ કરેલી દવાઓ દર્દીઓને આપવાથી મોટામાં મોટી બીમારીઓનો નાશ થાય છે જેથી આ સંસ્થાના આદ્ય સંસ્થાપક શ્રી રામદેવજી મહારાજ દ્વારા સવારે 4:00 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી યોગા થી લઈને આધુનિક ટ્રીટમેન્ટ અપાવવામાં આવે છે જે બાબતે તેમણે દુરદર્શન સાથે ખાસ વાતચીતમાં ગુજરાતમાંથી આવેલા કેટલાક દર્દીઓ સાથે પણ વાતચીત કરી અને તેમના રોગોથી દુનિયાને પરિચિત કર્યા અને તેમની સારવારથી પણ દુનિયાને માહિતગાર કર્યા અને દુરદર્શનને ખાસ સંદેશો પણ આપ્યો જે ખૂબ જ લોકો ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે

તે સિવાય સ્વામી શ્રી રામદેવ દ્વારા ત્રીજી વાર વડાપ્રધાન બનતા ભારતના યશસ્વી નરેન્દ્ર મોદીને ખુબ ખુબ શુભકામના આપી હતી અને તેઓ દ્વારા વિશ્વમાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે તેમ જણાવ્યું હતું અને યોગને યોગને પણ વિશ્વ સુધી લઈ જવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિક અને પ્રશંસા કરી હતી અને તેઓ આઝાદ ભારતના સૌ પ્રથમ એવા વડાપ્રધાન છે કે જેમણે દેશને સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવાનો ભગીરથ કાર્ય કર્યું છે

બાઈટ one to one શ્રી રામદેવ મહારાજ સાથે ડો ભરતકુમાર વર્મા વડોદરા

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when DD News CentralGujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DD News CentralGujarat:

Share

DDNews Central Gujarat

Its a DDNews Gujarati page covering the local and major news of central gujarat.