14/06/2026
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
"૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" : તાપી જિલ્લો -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રવિવારે વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી....
Tapi વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ June 14, 2026 0...